NEW
Font size
Worksheetsગઢડા પ્રથમ - ૪૮
Total questions: 12
Worksheet time: 9mins
જે ભગવાનનો ભક્ત હોય તેને નિત્ય પ્રત્યે ભગવાનની પૂની કરીને ને ___ કરીને ભગવાન પાસે એમ માંગવું .
આરતી
સ્તુતિ
પ્રાર્થના
દડવત
તે કુસંગી __ પ્રકારના છે.
બે
પાંચ
ચાર
આઠ
એક કુડાપથી બીજા ____
શુષ્ક વેદાંતી
નાસ્તિક
નિરાકારવાદી
શક્તિપંથી
ત્રીજા ___
શુષ્કવેદાંતી
કુડાપથી
નાસ્તિક
શક્તિપંથી
જો શુષ્કવેદાંતીનો સંગ થાય તો ભગવાનનું ધામ તથા ભગવાનનો જે સદા ____ તથા ભગવાનના અવતારની મૂર્તિઓના જે આકાર તે સર્વ ખોટા કરી નાખે .
દિવ્ય ધામ
દિવ્ય રૂપ
દિવ્ય આકાર
દિવ્ય અક્ષરમુક્ત
___ નો સંગ થાય તો કર્મને જ સાચા કરીયે પરમેશ્વર એવા જ શ્રીક્રુષણ ભગવાન તેને ખોટા કરી દેખાડે.
નિરાકારવાદી
કુડાપથી
નાસ્તિક
શુષ્ક વેધંતી
___ નો સંગ થાય તો વર્તમાનમાંથી ચુકાડીને ભર્ષ્ટ કરે.
નાસ્તિક
શક્તિપંથી
શુષ્કવેદાંતી
કુડાપથી
_____ નો સંગ થાય તો દારૂ-માંસ ખવરાવીને સ્વધર્મ થકી ભર્ષ્ટ કરે.
કુંડ પીઠે
શુષ્ક વેદાંતી
શક્તિપથી
નાસ્તિક
અનાદિ સતશાસ્ત્રના માર્ગ થકી કોણ ભર્ષ્ટ કરે?
શુષ્ક વેદાંતી
નાસ્તિક
કુડાપથી
શક્તિપથી
હે મહારાજ ! કામ,ક્રોધ,લોભ,મોહ,અહંકાર,ઇર્ષ્યા અને દેહાભિમાન એ આદિક જે ___ તે થકી રક્ષા કરજ્યો.
દોષો
અંતઃકરણ
કુસંગી
અંતઃશત્રુ
નિત્ય તમારા ___ નો સમાગમ દેજ્યો.
સંત
ભક્ત
સંતો-ભક્તો
એકાંતિક સંત
એવી રીતે નિત્યે ભગવાનની પાર્થના કરવી અને એ _____ ને અંતઃશત્રુથકી નિરંતર ડરતા રહેવું .
દોષો
કુસંગી થકી
શુષ્કવેદાંતી
નાસ્તિક
