wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

વચનામૃત વરતાલ 19

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.

વચનામૃત વર 19 નુ મથાળું શું છે ?

a)

ભક્ત થવાનું, અવિવેક્નુ

b)

અવશ્યપણે વાર્તા જણ્યનુ

c)

જનકની સમજણનું

d)

મોટા માણસ સાથે બને નહીં તેનું

2.

આ જીવને ભરતખંડ ને વિશે મનુષ્ય દેહ આવે ત્યારે કોણ જરુર વિચરતા હોય છે?

a)

ભગવાન

b)

સાધુ

c)

ભગવાનના અવતાર કા ભગવાન ના સાધુ

d)

અસુર

3.

જીવ ભગવાનનો ભક્ત ક્યારે થાય ?

a)

ભક્તિ કરે ત્યારે

b)

પૂજા કરે ત્યારે

c)

ભગવાન અને સાધુની ઓળખાણ થાય ત્યારે

d)

ઉપવાસ કરે ત્યારે

4.

ભગવાનના ધામના સુખની આગળ માયિક પંચવિષયનું સુખ કોના જેવું છે ?

a)

ગૌલોક

b)

નરક

c)

સ્વર્ગ

d)

વૈકુંઠ

5.

ભગવાનના ભક્તે વિષ્ટાના કીડાની પેઠે માયિક પંચ વિષયના સુખ ને ઇચ્છ્વુ.

a)

ખરું

b)

ખોટું

6.

ભગવાન વિના બીજા પદાર્થને અણસમજણે કરી ને જે ઇચ્છે છે એ જ એને મોટો અવિવેક છે

a)

ખરું

b)

ખોટું

7.

ભગવાન ના ભક્તે ચૌદલોકના સુખ કેવા જાણ્યા જોઇયે ?

a)

તુચ્છ

b)

સ્વર્ગ ના સુખ તુલ્ય

c)

અક્ષરધામ તુલ્ય

d)

કાકવિષ્ટા તુલ્ય

8.

ભગવાન ન ભક્તે મન કર્મે વચને શું કરવું જોઇયે ?

a)

દૃઢ આશરો

b)

દૃઢ આશ્રય

c)

દૃઢ પ્રીતિ

d)

સેવા

9.

ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે વાસના રહી જાય તો શી ગતિ થાય ?

a)

ઇંદ્રની પદવીને પામે

b)

બ્રહ્મ લોક્ને પામે

c)

નરક ચોરાશીમા જાય

d)

અક્ષરધામ પામે

10.

વચનામૃત વરતાલ 19 કયા સમયે શ્રીજી મહારાજે ઉદબોધ્યુ ?

a)

મંગલા આરતી પછી

b)

શણગાર આરતી પછી

c)

રાજભોગ આરતી પછી

d)

સંધ્યા આરતી પછી