NEW
Font size
WorksheetsV G.A. - 6
Total questions: 10
Worksheet time: 5mins
ભગવાન કેવી ભક્તિએ કરીને અતિશય રાજી થતા નથી ?
હરિભક્ત ઉપર ક્રોધ કરીને ભક્તિ કરીએ ત્યારે
હરિભક્ત ઉપર ઈર્ષ્યા કરીને ભક્તિ કરીએ ત્યારે
હરિભક્તના અવગુણ લઈએ ત્યારે
ભગવાનને વિષે અવગુણ લઈએ ત્યારે
જીવની મૂર્ખાય શું છે ?
હરિભક્તનો વાંક કાઢવો
હરિભક્તનો અવગુણ લેવો
ઇન્દ્રિયો ને અંતઃકરણનો વાંક કાઢવો
ભગવાનનો વાંક કાઢવો
જીવ અને મનની મિત્રતામાં મહારાજે કોનું દ્રષ્ટાંત આપ્યું છે ?
દૂધનું
દહીનું
દૂધ અને પાણીનું
છાશનું
કેવી વાતનો મનમાં ઘાટ થાય જ નહીં ?
જે વાત જીવને ન ગમતી હોય તે
જે વાત જીવને ગમતી હોય તે
જે વાતથી જીવને શાંતિ મળે તે
જે વાતથી જીવને મોક્ષ મળે તે
મન જીવને ક્યારે સમજાવે ?
જ્યારે મન અશાંત હોય ત્યારે
જ્યારે મન દુખી થઈ જાય ત્યારે
જેરે કઈક જીવને ન ગમતું હોય ત્યારે
જ્યારે કઈક જીવને ગમતું હોય ત્યારે
મન સદાય અયોગ્ય ઘાટ ઘડે ત્યારે કોનો વાત સમજવો ?
પોતાના જીવનો વાંક ન સમજવો
પોતાના જીવનો જ વાંક સમજવો એકલો મનનો વાંક સમજવો નહીં
મનનો વાંક સમજવો
મનનો વાંક સમજવો નહીં
'ગઢડા અંત્ય - ૬ : જીવ અને મનની મિત્રતાનું' - આ વચનામૃત ક્યારે લખાયું ?
સંવત ૧૮૮૨ ભાદરવા વદ ૫
સંવત ૧૮૮૩ ભાદરવા વદ ૫
સંવત ૧૮૮૩ ભાદરવા વદ ૬
સંવત ૧૮૮૨ ભાદરવા વદ ૬
જેને ભગવાનને રાજી કરવા હોય તેને કેવી ભક્તિ કરવી ?
લોક રિજવવાને અર્થે ભક્તિ કરવી
કોઈકની ઈર્ષ્યાએ કરીને ભકતી કરવી
કેવળ પોતાના કલ્યાણને અર્થે જ ભક્તિ કરવી
કોઇકના અવગુણ લઈને ભક્તિ ન કરવી
'મને બીજે કોઈએ ભુલાવ્યો ત્યારે મારામાં ભૂલ્ય પડી, પણ મારામાં કઈ વાંક નથી.' - આવું કહેવાં વાળાને મહારાજે કેવો કહ્યો છે ?
મહામૂરખો
મૂરખો
ગરીબ
મનબુદ્ધિવાળો
મહારજે આ વચનામૃતમાં કેટલા પ્રકારની ભક્તિનું નિરૂપણ કર્યું છે ?
૬
૪
૭
૯
