wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

શ્રીમદ્ ભગવદ્ ગીતા

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

વિશ્વમાં એકમાત્ર એવું કયું પુસ્તક છે કે જેની જયંતિ ઉજવવામાં આવે છે?

a)

રામાયણ

b)

શિવપુરાણ

c)

વિષ્ણુ પુરાણ

d)

શ્રીમદ્ ભગવદ્ ગીતા

2.

ગીતા જયંતિ ક્યારે ઉજવાય છે ?

a)

કારતક સુદ અગિયારસ

b)

કારતક વદ અગિયારસ

c)

માગશર સુદ અગિયારસ

d)

માગશર વદ અગિયારસ

3.

ગીતા માં કેટલા અધ્યાય આપેલા છે ?

a)

૧૬

b)

૧૫

c)

૧૮

d)

૨૦

4.

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કેટલા શ્લોકો આપેલા છે ?

a)

૬૭૦

b)

૭૦૦

c)

૫૦૦

d)

૧૦૦૦

5.

ગીતા નું સર્જન ક્યાં થયું હતું ?

a)

કુરુક્ષેત્ર

b)

હલ્દીઘાટી

c)

ઋષિકેશ

d)

મથુરા

6.

શ્રીમદ્ ભગવદ્ ગીતાનું ગાન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

a)

શ્રી કૃષ્ણ

b)

અર્જુન

c)

કર્ણ

d)

ધૃતરાષ્ટ્ર

7.

શ્રીકૃષ્ણએ ગીતાનું ગાન કરી કોને સંભળાવ્યું ?

a)

દુર્યોધન

b)

યુધિષ્ઠિર

c)

ભીમ

d)

અર્જુન

8.

મહાભારતનું યુદ્ધ કોણ જીત્યું હતું ?

a)

પાંડવો

b)

કૌરવો

9.

મહાભારતના યુદ્ધમાં અર્જુનના સા૨થી કોણ બન્યા હતા ?

a)

દ્રોણાચાર્ય

b)

કૃપાચાર્ય

c)

કર્ણ

d)

કૃષ્ણ

10.

જીવનમાં જ્યારે કોઈ પ્રશ્ન મૂંઝવે ત્યારે નીચેના પૈકી કયા મહાનુભાવ ગીતાનું અધ્યયન કરતા હતા ?

a)

સ્વામી વિવેકાનંદ

b)

મહાત્મા ગાંધી

c)

એપીજે અબ્દુલ કલામ

d)

વિનોબા ભાવે

e)

તમામ