Font size
S
M
L
XL
Worksheetsmap
Total questions: 9
Worksheet time: 7mins
Name
Class
Date
1.
ભૂકંપકેન્દ્રથી પૃથ્વીની સપાટી પરના સૌથી નજીકના સ્થળ કે કેન્દ્રને શું કહે છે ?
a)
ભૂકંપ ઉદ્ગમ કેન્દ્ર
b)
ભૂસ્ખલન કેન્દ્ર
c)
ભૂગર્ભ નિર્ગમન કેન્દ્ર
d)
ભૂકંપનિર્ગમન કેન્દ્ર
2.
નદીમાં આવતા ધસમસતાં પાણીના પ્રવાહને શું કહે છે ?
a)
વાવાઝોડું
b)
ત્સુનામી
c)
અનાવૃષ્ટિ
d)
પૂર
3.
જ્વાળામુખીમાંથી ફેંકાતાં વિખંડિત ખડક પદાર્થોમાંના નાના પથ્થરો કયા નામે ઓળખાયછે ?
a)
લીંપણ
b)
લાવા
c)
લાપિલી
d)
લાકડી
4.
ભૂકંપ થવાનાં મુખ્ય કારણો કેટલાં છે ?
a)
બે
b)
ચાર
c)
ત્રણ
d)
પાંચ
5.
પ્રાકૃતિક આપત્તિના કેટલા પ્રકાર છે ?
a)
બે
b)
ત્રણ
c)
પાંચ
d)
ચાર
6.
તોફાને ચડેલી હવાને શું કહેવાય ?
a)
પૂર
b)
વાવાઝોડું
c)
પવન
d)
અનાવૃષ્ટિ
7.
ભારતમાં કઈ જગ્યાએ જ્વાળામુખી આવેલો છે ?
a)
દીવ દમણ
b)
અંદમાન-નિકોબાર
c)
દાદરા-નગર હવેલી
d)
લક્ષદ્વીપ
8.
નદીમાં આવતા ધસમસતાં પાણીના પ્રવાહને શું કહે છે ?
a)
વાવાઝોડું
b)
ત્સુનામી
c)
અનાવૃષ્ટિ
d)
પૂર
9.
નદીમાં આવતા ધસમસતાં પાણીના પ્રવાહને શું કહે છે ?
a)
વાવાઝોડું
b)
ત્સુનામી
c)
અનાવૃષ્ટિ
d)
પૂર
Reset
