NEW
Font size
Worksheetsભારત બંધારણ
Total questions: 10
Worksheet time: 5mins
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન C.B.I નીચેના પૈકી કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે?
ગૃહ મંત્રાલય
પી એમ ઓ
રક્ષા મંત્રાલય
પરસોનેલ, પેન્શન પબ્લિક મંત્રાલય
ગ્રામ સ્વરાજ નો ખ્યાલ કોને આપ્યો હતો?
જયપ્રકાશ નારાયણ
વિનોબા ભાવે
ગાંધીજી
લોકમાન્ય તિલક
કયા બંધારણીય સુધારા અધિનિયમ થી બે કે તેથી વધુ રાજ્ય માટે એક રાજ્યપાલની નિમણુક કરવી શક્ય બનાવી ?
પાંચ મો બંધારણીય સુધારા અધિનિયમ
છઠ્ઠો બંધારણીય સુધારા અધિનિયમ
સાત મો બંધારણીય સુધારા અધિનિયમ
આઠ મો બંધારણીય સુધારા અધિનિયમ
નીચેના પૈકી કયું જોડકું સાચું નથી રીટ ના સંદર્ભમાં.
સર્ટીઓરરી - ન્યાયિક અને અર્ધન્યાયિક સત્તાધિકારી વિરુદ્ધ જારી કરવામાં આવે છે.
કવો વોરંટો. -. જાહેર સત્તાની ગેરકાયદે ધારણાને નિવારે છે.
પ્રોહિબિશન. -. ઉચ્ચતમ અધિકારી તેના તાંબાના અધિકારીને જારી કરે છે
મેન્ડેમસ. -. જાહેર સત્તા ને તેની કાયદેસર ની ફરજો અદા કરવા ન્યાયાલય દ્વારા જારી કરવામાં આવે છે
સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશાનિર્દેશ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલ છે?
અનુચ્છેદ 41
અનુચ્છેદ 42
અનુચ્છેદ 43
અનુચ્છેદ 44
કાયદાની નજરમાં સરખા એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલ છે?
13
14
15
22
ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત સરકારી અધિકારી કર્મચારીઓને નોકરીએ બાબતમાં રક્ષણ અપાયું છે
309
308
310
311
ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી.
ભાગ 1- અનુચ્છેદ 1 થી 4 સંઘ અને તેનો વિસ્તાર
ભાગ 2 - અનુચ્છેદ 5 થી 11. નાગરિકત્વ
ભાગ - 3 -. અનુચ્છેદ 15 થી 18- મૂળભૂત ફરજો
ભાગ 4 -. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાનું સ્વાતંત્ર્ય ભારતના બંધારણના કયા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થાય છે?
અનુચ્છેદ 19(1)A
અનુચ્છેદ 19(1)B
અનુચ્છેદ 19(1)C
અનુચ્છેદ 19(A)2
રાષ્ટ્રપતિએ પ્રસિદ્ધ કરેલા હુકમને સંસદના બંને ગૃહોની અનુમતિ સંસદની બેઠક મળે ત્યાર થી કેટલા સમયમાં મળવી જરૂરી છે?
6 માસ
6 સપ્તાહ
30 દિવસ
1 માસ
