wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સરદાર પટેલ

Total questions: 36

Worksheet time: 18mins

Name
Class
Date
1.

વિશ્વ ની સૌથી ઊંચી પ્રતિમા કઈ છે

a)

સ્ટેચ્યુ ઓફ યુનિટી

b)

સ્ટેચ્યુ ઓફ પેરિચ

c)

સ્ટેચ્યુ ઓફ ટાઇગર

d)

બુર્જ ખલિફા

2.

સરદાર પટેલ નો જન્મ કઈ તારીખે થયો હતો

a)

31 ઓક્ટોબર

b)

15 ઓગષ્ટ

c)

2જી ઓક્ટોબર

d)

એક પણ નહીં

3.

અખંડ ભારત ના શિલ્પી કોણ ગણાય છે

a)

ગાંધીજી

b)

સરદાર પટેલ

c)

દાદા ભાઈ નવરોજી

d)

અન્ય

4.

સરદાર પટેલ નો જન્મ કયાં દિવસ તરીકે ઉજવવામાં આવે છે

a)

શહીદ દિવસ

b)

એકતા દિવસ

c)

કાયદા દિવસ

d)

આઝાદી દિવસ

5.

સરદાર પટેલ ની માતા નું નામ જણાવો

a)

માનબાઈ

b)

માણેકબાઈ

c)

પુતળી બાઈ

d)

લાડબાઈ

6.

લોખંડી પુરુષ તરીકે વિશ્વ માં કોણ જાણીતું છે

a)

બાપુ

b)

સરદાર પટેલ

c)

સુભાષચંદ્ર બોઝ

d)

અન્ય

7.

સ્વતંત્ર ભારત ના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા

a)

નેહરુજી

b)

બાપુ

c)

સરદાર પટેલ

d)

મોદીજી

8.

સરદાર પટેલ એટલે કે વલ્લભભાઈ પટેલ ને "સરદાર નું બિરુદ કોને આપ્યુ હતું

a)

સુભાષ ચંદ્ર બોઝ

b)

બાપુ એ

c)

સ્થાનિક મહિલાઓએ

d)

અન્ય

9.

સ્ટેચ્યુ ઓફ યુનિટી કેટલા મીટર ઊંચી છે

a)

180

b)

173

c)

192

d)

182

10.

સ્ટેચ્યુ ઓફ યુનિટી નું અનાવરણ કોને કર્યું હતું

a)

નરેન્દ્રભાઈ મોદી

b)

વિજયભાઈ રૂપાની

c)

નીતિનભાઈ પટેલ

d)

અમિતશાહ

11.

સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ ગુજરાત ના ક્યાં જિલ્લા માં આવેલું છે

a)

સુરત

b)

ભરૂચ

c)

નર્મદા

d)

બોરસદ

12.

સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી નું મુખ કઈ બાજુ રાખવામાં આવ્યું છે

a)

સરદાર સરોવર ડેમ

b)

સાધુ બેટ

c)

નદી ની વિરુદ્ધ ડીસા માં

13.

ભારત ના બિસ્માર્ક તરીકે ક્યાં મહાનુભાવ જાણીતા છે

a)

ગાંધીજી

b)

સરદાર પટેલ

c)

સ્વામીવિવેકાનંદ

d)

એક પણ નહીં

14.

સરદાર પટેલ નો જન્મ કય થયો હતો

a)

નડિયાદ

b)

પોરબંદર

c)

કરમસદ

d)

મુંબઈ

15.

સરદાર પટેલ ની પત્ની નું નામ જણાવો

a)

કસ્તુરબા

b)

ઝવેરબા

c)

સાઈબાઈ

d)

અન્ય

16.

સરદાર પટેલ વ્યસાય એ શું હતા

a)

વકીલ

b)

પોલીસ

c)

શિક્ષક

d)

અન્ય

17.

સરદાર પટેલ ભારત રત્ન એવોર્ડ ક્યારે મળ્યો હતો

a)

1991

b)

1990

c)

1995

d)

2002

18.

સરદાર પટેલ દ્રઢ મનોબળ ના કારણે તેઓ ક્યા નામથી જાણીતા બન્યા છે

a)

લોખંડી પુરૂષ

b)

રાજકીય પુરુષ

c)

એક પણ નહીં

d)

સંત

19.

રાષ્ટ્રભાષા હિન્દી ના ક્યાં કવિએ સરદાર પટેલ માટે અદભુત કવિતાની રચના કરી છે

a)

પ્રેમચંદ

b)

હરિવંશરાય બચ્ચન

c)

પન્નલાલ પટેલ

d)

એક પણ નહીં

20.

હરિવંશરાય બચ્ચને સરદાર પટેલ ને .......કહીંને નવાજ્યા હતા

a)

હિન્દ કી નીડર જબાન

b)

હિન્દ કે લોહ પુરુષ

c)

ભારત ના બિસ્માર્ક

d)

અન્ય

21.

સરદાર પટેલ ગુજરાત માં કઈ જગ્યાએ સૌપ્રથમ વકીલાત ની શરૂઆત કરી હતી

a)

નડિયાદ

b)

ગોધરા

c)

બોરડોલી

d)

ઇંગ્લેન્ડ

22.

ગુજરાત રાજ્યમાં સરદાર સ્વરાજ આશ્રમ આવેલો છે

a)

બારડોલી

b)

ધર્મજ

c)

નડિયાદ

d)

ગોધરા

23.

આનંદ માં ડેરી બનાવનું સપનું કોને સેવ્યું હતું

a)

બાપુ

b)

સરદાર પટેલ

c)

ડો.વર્ગીસ કુરિયન

d)

ત્રિભુવનદાસ પટેલ

24.

ભારત દેશ સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથ મંદિર નું પુનઃસ્થાપના માટે મહાનુભાવે સંકલ્પ કર્યો હતો

a)

ગાંધીજી બાપુ

b)

જવાહરલાલ નહેરુ

c)

સરદાર પટેલ

d)

જામ સાહેબ

25.

સરદાર પટેલ યુનિવર્સિટી ની સ્થાપના કોણે કરી હતી

a)

સરદાર પટેલ

b)

જામ સાહેબ

c)

ભાઈકાકા

d)

નાનજી દાસ કાલિદાસે

26.

સરદાર ફિલ્મમાં સરદાર પટેલ ભૂમિકા ક્યાં અભિનેતા એ ભજવી હતી

a)

રાજપાલ યાદવ

b)

અમિતાબ બચ્ચન

c)

પરેશ રાવલ

d)

કેતન મહેતા

27.

સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી ક્યાં આવેલી છે

a)

દાંતીવાડા

b)

પાટણ

c)

પાલનપુર

d)

નડિયાદ

28.

સરદાર પટેલ નું સ્ટેચ્યુ ઓફ યુનિટી ના શિલ્પકાર કોણ હતા

a)

રામ.વા.સુતાર

b)

ઉસ્તાદ અહમદ લાહોરી

c)

બંને

d)

એક પણ નહીં

29.

સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારકની પાસેથી કઈ નદી વહે છે

a)

કાવેરી

b)

મહી

c)

નર્મદા

d)

શેઢી

30.

ક્યાં સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ ને સરદાર નું ઉપનામ મળ્યું હતું..

a)

ખેડા

b)

બારડોલી

c)

બોરસદ

d)

દાંડી

31.

સરદાર પટેલ નું મૃત્યુ ક્યારે થયું હતું

a)

31 ઓક્ટોબર 1955

b)

15 ડિસે 1950

c)

15 ઓગષ્ટ 1948

d)

એક પણ નહીં

32.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ની પ્રતિમા કઈ કંપ્ની દવારા બનાવામાં આવી છે

a)

ટાટા

b)

રિલાયન્સ

c)

L & T (લાર્સન એન્ડ ટુબ્રો

d)

ઉપરોક્ત એક પણ નહીં

33.

કર મત દો આ નારો કયા મહાનુભાવે આપ્યો હતો

a)

ગાંધીજી

b)

સરદાર પટેલ

c)

લાલબહાદુર શાસ્ત્રી

d)

નેહરુજી

34.

સરદાર પટેલ નો જન્મ કઈ તારીખે થયો હતો

a)

31 ઓક્ટોબર

b)

15 ઓગષ્ટ

c)

2જી ઓક્ટોબર

d)

એક પણ નહીં

35.

સૌરાષ્ટ્ર નું ઉદ્ઘાટન કોને કર્યું હતું

a)

સરદાર પટેલ

b)

નહેરુજી

c)

બાપુ

d)

જામ સાહેબ

36.

સૌરાષ્ટ્ર ઉદ્ઘાટન કઈ જગ્યાએ કર્યકર્યું હતું

a)

લાલ બંગલો જામનગર

b)

રાજકોટ

c)

ભાવનગર

d)

સોમનાથ મદિર માં