Font size
Worksheetsસાધુતાનું શિખર મહંતસ્વામી મહારાજ પેજ 21 થી 35
Total questions: 22
Worksheet time: 12mins
વિનુભાઈએ કઈ સાલ માં અભ્યાસ પૂર્ણ કર્યો ?
1955
1954
1956
વિનુભાઈએ કયો અભ્યાસ કર્યો હતો ?
એગ્રિકલચર ગ્રેજ્યુએશન
વિજ્ઞાન ગ્રેજ્યુએશન
કોમર્સ ગ્રેજ્યુએશન
પરીક્ષા પૂર્ણ થયાની પછી વિનુભાઈ ઘરે જવાને બદલે ક્યાં પહોંચી ગયા ?
સારંગપુર
ગોંડલ
ગઢડા
વિનુભાઈને ક્યાં ગામે પેટમાં દુખાવો થયો હતો ?
બોરસદ
ભાદરણ
બોચાસણ
વિનુભાઈને શું જમવાની રુચિ હતી ?
રોટલા
રોટલી
પુરી
પોતાના ભાગની રોટલી વિનુભાઈ ને આપીને પ્રમુખ સ્વામી મહારાજ રોજ ખીચડી જામી લેતા
ખરું
ખોટું
વિનુભાઈ આગળના ડબ્બામાં પોતાનું શું ભૂલી ગયા હતા ?
પૂજા
માલા
થેલી
કેટલા યુવાનોને દીક્ષા આપવાનો યોગીજી મહારાજનો સંકલ્પ હતો ?
51
101
21
યોગીજી મહારાજ મુંબઈ પધારે ત્યારે તેમનો ઉતારો મહદંશે કપોળ વાળી માં રહેતો
ખરું
ખોટું
વિનુભાઈને પાર્ષદી દીક્ષા ક્યારે આપી હતી ?
2-2-1957
2-2-1961
2-2-1959
વિનુભગત કેટલા વર્ષો પાર્ષદ તરીકે રહ્યા ?
ત્રણ
સાડા ત્રણ
ચાર
વિનુભગત વાસણ ઊટકવાથી માંડીને પત્ર લેખની સેવા પોતાની ઈચ્છા મુજબ કરતા
ખરું
ખોટું
ek સાધુએ ક્યાં ગામ માં વિનુભગત ને છાણ લિપિને ચોકો કરવાનું કહ્યું ?
ભાવનગર
કલોલ
ચચાણા
ઘોડા ગાડીમાં કેટલા મુસાફરો બેસવાનો કાયદો હતો ?
3
4
5
કેટલી વાર વિનુભગતને યોગીજી મહારાજે સામે બેસીને હેતપૂર્વક જમાડેલ ?
30 થી વધુ
40 થી વધુ
50 થી વધુ
વિનુભગત સાથે કેટલા યુવકો ને દીક્ષા આપવાનો નિર્ણય લેવાંમાં આવ્યો ?
9
10
11
યોગીજી મહારાજની આજ્ઞાથી આ નવદીક્ષિત પાર્ષદોને મુંબઈના ઘાટ કોપર માં રહીને સંગીતનો અભ્યાસ કરવાનો હતો
ખરું
ખોટું
યોગીજી મહારાજની 70મી જન્મ જયંતીનો ઉત્સવ ક્યાં ઉજવાયો હતો ?
ગઢડા
સારંગપુર
ગોંડલ
51 નવદીક્ષિત સંતીને સંસ્કૃતના ભણતર માટે કોને બધી વ્યવસ્થા કરવાનું સોંપ્યું ?
ઈશ્વરભાઈ દવે
હર્ષદભાઈ દવે
જગદીશભાઈ દવે
યોગીજી મહારાજે મુંબઈમાં દાદર ખાતે હરિ મંદિરની સ્થાપના કરી ?
1962
1963
1961
શાસ્ત્રીજી મહારાજ જેવી સ્થિતિ અમારા મહંત સ્વામીની છે
ખરું
ખોટું
સન 1969ના હરિ જયંતીના મહોત્સવે મહંત સ્વામીએ મોડી રાત સુધી જાગીને તૈયાર કર્યો
ખરું
ખોટું
