NEW
Font size
S
M
L
XL
WorksheetsPratham - 16 (3)
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
સ્વામીજી એ આ પરાવાણી ક્યાંથી ઉચ્ચારી છે ?
a)
અંબરીશ હૉલ
b)
વાસણા ફાર્મ
c)
યોગી આશ્રમ
d)
જૂનું અનિર્દેશ
2.
સ્વામીજી આ પ્રવચનમાં પ્રથમ-16, પ્રથમ-18 ની સાથે - સાથે કયા વચનામૃતને Stepping Stone ગણાવે છે ?
a)
મધ્ય - 28
b)
સારંગપુર - 10
c)
મધ્ય - 37
d)
પ્રથમ - 1
3.
સ્વામીજી એ આપણાં હૈયાને વિશે શાનો પ્રવાહ વહેળાવવો છે ?
a)
દ્વાપર પ્રવાહ
b)
ત્રેતા પ્રવાહ
c)
સતયુગ પ્રવાહ
d)
અક્ષર પ્રવાહ
4.
"માન એ આપણો દુશ્મન છે" એવું સ્વામીજી કયા વચનામૃત પ્રમાણે સમજવાનું કહે છે ?
a)
છેલ્લું - 35
b)
મધ્ય - 37
c)
સારંગપુર - 10
d)
લોયા - 18
5.
સ્વામીજીએ આ પ્રવચન દરમ્યાન કોની સમજણ ને વૃથા ગણાવી છે ?
a)
બીજા તરફ નજર હોય એની
b)
દેહાધ્યાસી વ્યક્તિ
c)
માની વ્યક્તિની
d)
કુસંગીની
Reset
