wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Pratham - 16 (3)

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

સ્વામીજી એ આ પરાવાણી ક્યાંથી ઉચ્ચારી છે ?

a)

અંબરીશ હૉલ

b)

વાસણા ફાર્મ

c)

યોગી આશ્રમ

d)

જૂનું અનિર્દેશ

2.

સ્વામીજી આ પ્રવચનમાં પ્રથમ-16, પ્રથમ-18 ની સાથે - સાથે કયા વચનામૃતને Stepping Stone ગણાવે છે ?

a)

મધ્ય - 28

b)

સારંગપુર - 10

c)

મધ્ય - 37

d)

પ્રથમ - 1

3.

સ્વામીજી એ આપણાં હૈયાને વિશે શાનો પ્રવાહ વહેળાવવો છે ?

a)

દ્વાપર પ્રવાહ

b)

ત્રેતા પ્રવાહ

c)

સતયુગ પ્રવાહ

d)

અક્ષર પ્રવાહ

4.

"માન એ આપણો દુશ્મન છે" એવું સ્વામીજી કયા વચનામૃત પ્રમાણે સમજવાનું કહે છે ?

a)

છેલ્લું - 35

b)

મધ્ય - 37

c)

સારંગપુર - 10

d)

લોયા - 18

5.

સ્વામીજીએ આ પ્રવચન દરમ્યાન કોની સમજણ ને વૃથા ગણાવી છે ?

a)

બીજા તરફ નજર હોય એની

b)

દેહાધ્યાસી વ્યક્તિ

c)

માની વ્યક્તિની

d)

કુસંગીની