NEW
Font size
Worksheetsમૂર્તિ – પૂજા – 3
Total questions: 10
Worksheet time: 5mins
મૂર્તિ કેટલા પ્રકારની હોય છે ?
8
7
5
11
મૂર્તિના પ્રકારો કયા શાસ્ત્રમાં લખ્યા છે ?
શિક્ષાપત્રી
વેદ
ભાગવત
ઉપનિષદ
શાલિગ્રામને કેવા પ્રકારની મૂર્તિ કહેવાય ?
અચલ
સ્વયંભૂ
લાકડું
ધાતુ
જગન્નાથજી ભગવાનની મૂર્તિનો પ્રકાર કયો છે ?
લાકડાની
ચિત્રની
પથ્થરની
દિવ્ય
ભગવાન શ્રીસ્વામિનારાયણે અષ્ટ પ્રકારની મૂર્તિની વાત ક્યા વચનામૃતમાં કરી છે ?
ગ.પ્ર. 17
ગ.પ્ર. 72
ગ.પ્ર. 11
ગ.પ્ર. 68
દેવ જેવા પવિત્ર થઈને પૂજા કરવાની વાત ક્યા ગ્રંથમાં કહી છે ?
ભાગવત
વેદ
વચનામૃત
પુરાણ
જે મૂર્તિ માનવસર્જિત ન હોય તેને કેવી મૂર્તિ કહે છે ?
દિવ્ય
સ્વયંભૂ
પ્રગટ
જીવિત
ચલ-અચલ મૂર્તિનું વિધાન ક્યા શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે ?
વેદ
વચનામૃત
વાસુદેવ માહાત્મ્ય
ભાગવત
જે મૂર્તિને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય તેને કેવી મૂર્તિ કહે છે ?
અચલ
ચલ
પ્રગટ
સ્વયંભૂ
દારુમયી – એટલે કેવા પ્રકારની મૂર્તિ ?
પથ્થરની
લાકડાની
પંચધાતુની
સોનાની
