wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધ્યાન

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

સબીજ ધ્યાનમાં ભગવાનના કેવા સ્વરૂપનું ધ્યાન કરવાનું હોય છે ?

a)

સાકાર

b)

નિરાકાર

c)

દિવ્ય સ્વરૂપ

d)

મનુષ્ય રૂપ

2.

કોનું ધ્યાન કરવું ?

a)

કોઈ પણ સ્વરૂપ નું

b)

ભગવાનનું

c)

સદ્ગુરુનું

d)

પ્રગટનું

3.

262 વચનામૃતમાં સૌથી નાનામાં નાનુ વચનામૃત કયું છે ?

a)

ગ.પ્ર. 76

b)

ગ.પ્ર. 56

c)

ગ.પ્ર. 5

d)

ગ.પ્ર. 11

4.

અષ્ટાંગ યોગમાં ધ્યાનનો ક્રમ કયો છે ?

a)

7

b)

5

c)

1

d)

6

5.

વંદુ સહજાનંદ રસરૂપ – એ કયા પ્રકારનું ધ્યાન છે ?

a)

સલિલ

b)

સાંગ

c)

સપાર્ષદ

d)

સાંગોપાંગ

6.

વેગે વહેતા વારિમાં પ્રતિબિંબ ન ભાસે રે – આ કીર્તનની રચના કોણે કરી છે ?

a)

નિત્યાનંદ સ્વામી

b)

પ્રેમાનંદ સ્વામી

c)

મુક્તાનંદ સ્વામી

d)

ગુણાતીતાનંદ સ્વામી

7.

ध्येयो नारायणो हरिः – આ વિધાન કયા શાસ્ત્રનું છે ?

a)

રામચરિતમાનસ

b)

મહાભારત

c)

ગીતા

d)

ભાગવત

8.

સિદ્ધ અને સમાધિનિષ્ઠ સાધુનું પણ ધ્યાન ન કરવાની વાત કયા વચનામૃતમાં છે ?

a)

ગ.મ. 51

b)

ગ.મ. 19

c)

ગ.મ. 17

d)

ગ.મ. 11

9.

ગ.પ્ર. 5 માં વચનામૃતનો મુખ્ય વિષય શું છે ?

a)

ધ્યાનનો આગ્રહ

b)

ધ્યાન કરવાની રીત

c)

ધ્યાન કેવી રીતે કરવું

d)

ધ્યાન કોનું કરવું

10.

વચનામૃતના સંસ્કૃત ભાવાનુવાદ ગ્રંથનું નામ શું છે ?

a)

બ્રહ્મરસાયણ

b)

વચનસિન્ધુ

c)

શ્રીહરિવાક્યસુધાસિન્ધુ

d)

સુધાસિન્ધુ