Worksheetsદિલ્લી સલ્તનત 2
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
કોના શાસનના થોડા સમય બાદ દિલ્લી સલ્તનત પર ખલજીવંશની સ્થાપના થઇ ?
a)
ઈલ્તુત્મિશ
b)
રઝીયા સુલતાના
c)
ગયાસુદ્દીન બલ્બન
d)
શિહાબુદ્દીન ઘોરી
2.
નીચેનામાંથી કોના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી હતી ?
a)
કુતુબુદ્દીન ઐબક
b)
ઈલ્તુત્મિશ
c)
રઝીયા સુલતાના
d)
ગ્યાસુદ્દીન બલ્બન
3.
નીચેનામાંથી કોણે 40 તુર્ક અમીરોના દળની રચના કરી હતી ?
a)
કુતુબુદ્દીન ઐબક
b)
ઈલ્તુત્મિશ
c)
રઝીયા સુલતાના
d)
ગ્યાસુદ્દીન બલ્બન
4.
નીચેનામાંથી કયો શાસક મામ્લુક વંશનો હતો ?
a)
શિહાબુદ્દીન ઘોરી
b)
ઈલ્તુત્મિશ
c)
કુતુબુદ્દીન ઐબક
d)
નાસિરુદ્દીન
5.
તુગલક વંશના કયા શાસકના સમયમાં દિલ્લીથી રાજધાનીનું સ્થળાંતર દોલતાબાદ કરવામાં આવ્યું ?
a)
મુહમ્મદ- બિન-તુગલક
b)
ફિરોજશાહ તુગલક
100 %
