wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

દિલ્લી સલ્તનત 2

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

કોના શાસનના થોડા સમય બાદ દિલ્લી સલ્તનત પર ખલજીવંશની સ્થાપના થઇ ?

a)

ઈલ્તુત્મિશ

b)

રઝીયા સુલતાના

c)

ગયાસુદ્દીન બલ્બન

d)

શિહાબુદ્દીન ઘોરી

2.

નીચેનામાંથી કોના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી હતી ?

a)

કુતુબુદ્દીન ઐબક

b)

ઈલ્તુત્મિશ

c)

રઝીયા સુલતાના

d)

ગ્યાસુદ્દીન બલ્બન

3.

નીચેનામાંથી કોણે 40 તુર્ક અમીરોના દળની રચના કરી હતી ?

a)

કુતુબુદ્દીન ઐબક

b)

ઈલ્તુત્મિશ

c)

રઝીયા સુલતાના

d)

ગ્યાસુદ્દીન બલ્બન

4.

નીચેનામાંથી કયો શાસક મામ્લુક વંશનો હતો ?

a)

શિહાબુદ્દીન ઘોરી

b)

ઈલ્તુત્મિશ

c)

કુતુબુદ્દીન ઐબક

d)

નાસિરુદ્દીન

5.

તુગલક વંશના કયા શાસકના સમયમાં દિલ્લીથી રાજધાનીનું સ્થળાંતર દોલતાબાદ કરવામાં આવ્યું ?

a)

મુહમ્મદ- બિન-તુગલક

b)

ફિરોજશાહ તુગલક