NEW
Font size
Worksheetsસામાજિક વિજ્ઞાન
Total questions: 10
Worksheet time: 5mins
સુલતાનનો પ્રધાનમંત્રી ..........કહેવાતો.
ન્યાયાધીશ
વજીર
ઈક્તા
ખેપિયો
ખલજી વંશના શાસનની શરૂઆત કોનાથી થઈ?
અલ્લાઉદ્દીન ખલજી
જલાલુદ્દીન ખલજી
ગ્યાસુદ્દીન બલ્બન
પૃથ્વીરાજ ચૌહાણ
દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક કોણ હતા?
લક્ષ્મીબાઈ
રઝિયા સુલતાન
વિજયા લક્ષ્મી પંડિત
રાણી ઉદયમતી
દિલ્લીમા સલ્તનત શાસનનો કેટલા વર્ષ પછી અસ્ત થયો ?
320 વર્ષ પછી
220 વર્ષ પછી
120 વર્ષ પછી
420 વર્ષ પછી
સીરી નગર કોને વસાવ્યું હતું ?
અલ્લાઉદ્દીન ખલજી
ફિરોજશાહ તુગલક
સિકંદર લોદી
ઇલતુતમિશ
અલાઇ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું હતું ?
ઇબ્રાહિમ લોદી
ફિરોજશાહ તુગલક
અલ્લાઉદ્દીન ખલજી
ઈલતુત્મિશ
દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક કોણ હતા ?
અનારકલી
નૂરજહાં
મુમતાઝ
રઝિયા સુલતા ના
કોના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતૂતા ભારતની મુલાકાતે આવેલ હતો ?
મોહમ્મદ તૂગલક
ફિરોજશાહ તુગલક
ગિયાસુદ્દીન તુગલક
તૈમુર લંગ
નીચેનામાંથી આંધ્રના ભોજ તરીકે કોણ ઓળખ પામ્યા હતા ?
હરિહરાય
કૃષ્ણદેવરાય
બુક્કારાય
આપેલ એક પણ નહીં
કુતુબમિનાર ક્યાં આવેલ છે ?
મુંબઈમાં
દિલ્હીમાં
આગ્રામાં
જયપુરમાં
