Worksheets113 ધો6 સત્ર2 પ્ર5 ખરુંખોટું સાવી
Total questions: 15
Worksheet time: 5mins
■ નીચેનું વિધાન ખરું છેકે ખોટું તે જણાવો.
બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે આપણને જાતકકથાઓ અને ત્રિપીટક ઉપયોગી છે.
ખરું
ખોટું
■ નીચેનું વિધાન ખરું છેકે ખોટું તે જણાવો.
ભારતમાં હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈ માં કપિલવસ્તુ નામનું રાજ્ય હતું.
ખરું
ખોટું
■ નીચેનું વિધાન ખરું છેકે ખોટું તે જણાવો.
શુદ્ધોધન ના પત્ની નું નામ ગૌતમી મહા પ્રજાપતિ હતું.
ખરું
ખોટું
■ નીચેનું વિધાન ખરું છેકે ખોટું તે જણાવો.
નાનપણથી જ સિદ્ધાર્થ શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલા હતા.
ખરું
ખોટું
■ નીચેનું વિધાન ખરું છેકે ખોટું તે જણાવો.
સિદ્ધાર્થ ના ગુરુજી નું નામ અબ્દુલ કલામ હતું.
ખરું
ખોટું
■ નીચેનું વિધાન ખરું છેકે ખોટું તે જણાવો.
સિદ્ધાર્થ ના પત્નીનું નામ યશોધરા અને પુત્રનું નામ રાહુલ હતું.
ખરું
ખોટું
■ નીચેનું વિધાન ખરું છેકે ખોટું તે જણાવો.
લગભગ 80 વર્ષની વયે સિદ્ધાર્થે સત્યની શોધ માટે ગૃહ ત્યાગ કર્યો.
ખરું
ખોટું
■ નીચેનું વિધાન ખરું છેકે ખોટું તે જણાવો.
સિદ્ધાર્થ ના પ્રિય અશ્વ નું નામ કંથક હતું.
ખરું
ખોટું
■ નીચેનું વિધાન ખરું છેકે ખોટું તે જણાવો.
સિદ્ધાર્થ ગૃહ ત્યાગ બાદ અમેરિકા અને આફ્રિકા દેશ માં ભ્રમણ માટે ગયા.
ખરું
ખોટું
■ નીચેનું વિધાન ખરું છેકે ખોટું તે જણાવો.
'બુદ્ધ' નો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે.
ખરું
ખોટું
■ નીચેનું વિધાન ખરું છેકે ખોટું તે જણાવો.
જ્ઞાનપ્રાપ્તિ બાદ બુદ્ધે સારનાથ ખાતે 5 બ્રાહ્મણ મિત્રોને સૌપ્રથમ વખત ઉપદેશ આપ્યો.
ખરું
ખોટું
■ નીચેનું વિધાન ખરું છેકે ખોટું તે જણાવો.
બુદ્ધના સારનાથ ખાતેના પ્રથમ ઉપદેશને "આગમ-નિગમ વાણી" કહે છે.
ખરું
ખોટું
■ નીચેનું વિધાન ખરું છેકે ખોટું તે જણાવો.
'સમ્યક' સંસ્કૃત શબ્દ છે.જેનો અર્થ 'સારી રીતે' એવો થાય છે.
ખરું
ખોટું
■ નીચેનું વિધાન ખરું છેકે ખોટું તે જણાવો.
ભગવાન બુદ્ધે માનવ ધર્મમાં પુરુષો જેટલુંજ મહત્વ સ્ત્રીઓ ને પણ આપ્યું.
ખરું
ખોટું
■ નીચેનું વિધાન ખરું છેકે ખોટું તે જણાવો.
ભગવાન બુદ્ધનું નિર્વાણ 180વર્ષે હીરોશીમાં શહેરમાં થયું હતું.
ખરું
ખોટું
