WorksheetsPrashnottri for BSS
Total questions: 9
Worksheet time: 2mins
"સત્પુરુષ ને વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શન નું સાધન છે . " વચનામૃત __ ?
વરતાલ - 11
સારંગપુર - 11
ગઢડા - 11
અસલાલી - 11
सत्सङ्गः स्थापितस्तस्माद्______परब्रह्मणा || _____ साक्षादेवाऽवतीर्य च ॥६॥
दिव्योऽयं , स्वामिनारायणेनेह
भव्योऽयं , स्वामिनारायणेनेह
भन्योऽयं, अक्षरपुरुषोतमः
दिव्योऽयं , अक्षरपुरुषोत्तमः
सत्सङ्गस्याऽस्य______मुमुक्षूणां भवेदिति।
______सत्सङ्गदीक्षेति शुभाऽऽशयाद् विरच्यते ॥ ७ ॥
विज्ञानं, मंत्रं
ज्ञानं, श्लोक
विज्ञानं, शास्त्रं
अज्ञानं, शास्त्रं
नाशाय सर्वदोषाणां _____। कर्तु_____ अस्य_____ लम्भनम् ॥
परस्थितेरवापत्ये, स्वामिनारायणस्य भक्तिम्, देहस्य
उच्चस्थितेरवाप्तये, शरीरनिर्वाहं, गेहस्य
ब्रह्मस्थितेरवाप्तये, भगवतो भक्तिम्, देहस्य
योगस्थितेरवाप्तये, लौकिकीं प्रीति, लोकस्य
પ્રમુખસ્વામી મહારાજ ને જ્યારે પૂછ્યું કે આપને કઇ ઋતુ ખૂબ પ્રિય છે ? તો ત્યારે બાપા એ શું કહ્યું ?
ચોમાસુ
પાનખર
વસંત
શિયાળો
2A-3M-N-V-C માં C એટલે શું ?
ચોરી ના કરવી
ચેષ્ટા
ચાંદલો
એક પણ નહીં
સ્વામિનારાયણ ભગવાન સર્વને ___, ___, અને ____ અર્પે
o
o
ધન, વૈભવ, કીર્તિ
પરમ શાંતિ , આનદ ,
સુખ
સત્તા, સંપત્તિ, સમય
o સુખ ,સંપત્તિ,સુવિધા
આ દેહ ___ નું સાધન છે.
કામ
અર્થ
ધર્મ
મુક્તિ
સત્સંગદિક્ષા ગ્રંથ પ.પૂ. મહંત સ્વામી મહારાજે કોને અર્પણ કર્યુ છે ?
હરિભક્તો ને
યોગી બાપા ને
પ્રમુખસ્વામી મહારાજ ને
સ્વામિનારાયણ ભગવાન ને
