wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

NMMS TEST 5 :: CREATED BY : HEMANT GURJAR , PRAGNABEN SOLANKI

Total questions: 20

Worksheet time: 13mins

Name
Class
Date
1.

ખેતરને શાની મદદથી સમથળ કરવામાં આવે છે ?

a)

થ્રેસર

b)

સમાર

c)

ખરપિયો

d)

દાતરડું

2.

નીચેના પૈકી કયો સૂક્ષ્મજીવ અન્ય સૂક્ષ્મજીવો કરતાં ભિન્ન છે ?

a)

પ્રજીવ

b)

બેક્ટેરિયા

c)

વાઇરસ

d)

ફૂગ

3.

પેરાશૂટ માટેના દોરડાં બનાવવા કયા રેસાનો ઉપયોગ થાય છે ?

a)

નાયલૉન

b)

રેયોન

c)

પોલિએસટર

d)

એક્રેલિક

4.

નીચે પૈકી ધાતુ તત્વ કયું છે ?

a)

કોલસો

b)

સલ્ફર

c)

સોડિયમ

d)

ફૉસ્ફરસ

5.

કયો પદાર્થ દહનશીલ છે ?

a)

કાચ

b)

રેતી

c)

કેરોસીન

d)

લોખંડ

6.

આપેલા વિકલ્પોને તાર્કિક ક્રમમાં ગોઠવો.

(1) ટેબલ , (2) વૃક્ષ , (3) લાકડું , (4) બીજ , (5) રોપા

a)

1 , 3 , 2, 4 ,5

b)

4 , 5, 2 ,3 ,1

c)

4 ,5 ,3, 2, 1

d)

2 ,3 ,1, 5, 4

7.

આપેલા વિકલ્પોને તાર્કિક ક્રમમાં ગોઠવો.

(1) સાપ , (2) ઘાસ, (3) ગરુડ , (4) દેડકો , (5) જંતુ

a)

3 ,2 ,1, 4 ,5

b)

5 ,2 ,1, 4 ,3

c)

2 ,5 ,4 ,1 ,3

d)

2 ,4 ,5, 3 ,1

8.

આપેલા વિકલ્પોને તાર્કિક ક્રમમાં ગોઠવો.

(1) પોલીસ , (2) ગુનો , (3) સજા , (4) ચૂકાદો , (5) સુનાવણી

a)

2 , 1 , 5 , 4, 3

b)

2 ,3 ,4 ,5 ,1

c)

2 ,3 ,4 ,1 ,5

d)

2 ,1 ,3 ,4 ,5

9.

આપેલા વિકલ્પોને તાર્કિક ક્રમમાં ગોઠવો.

(1) પાઠ , (2) શબ્દ , (3) વાક્ય , (4) પુસ્તક , (5) ફકરો

a)

3 ,2 ,1 ,4 ,5

b)

2 ,3 ,5 ,1 ,4

c)

2 ,4 ,3 ,1 , 5

d)

2 ,3 ,1 ,5 ,4

10.

આપેલા વિકલ્પોને તાર્કિક ક્રમમાં ગોઠવો.

(1) લણણી , (2) વાવણી , (3) ખેડ , (4) ખાતર , (5) ઉગવું

a)

3 ,1 ,5 ,4 ,2

b)

3 ,2 ,5 , 4 , 1

c)

1 ,3 ,5 ,2 ,4

d)

5 , 3, 2, 1 ,4

11.
ઉત્તર ભારતમાં ક્યા રાજાના અવસાન બાદ નાનાં-નાનાં રાજ્યો સ્વાતંત્ર થયા ?
a)
પુલકેશી બીજાના
b)
હર્ષવર્ધન
c)
મિહિરભોજ
d)
અશોક
12.
બુલેંદખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું ?
a)
જેજાક્ભુક્તિ
b)
ઉજ્જયની
c)
પ્રતિહારો
d)
ચૌલુકય
13.
ગુજરાતમાં મલાવ તળાવ કયાંઆવેલું છે ?
a)
વિરમગામ
b)
ધોળકા
c)
પાટણ
d)
સિધ્ધપુર
14.
સિધ્ધરાજ જયસિંહ કયા વંશના રાજા હતા ?
a)
સોલંકી
b)
વાઘેલા
c)
ચાવડા
d)
ચૌહાણ
15.
રાજપુતોએ કેટલા વર્ષ સુધી ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યું ?
a)
200 વર્ષ
b)
300 વર્ષ
c)
400 વર્ષ
d)
500 વર્ષ
16.
ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી હતી ?
a)
ગોવિંદચંદ્ર
b)
મિહિરભોજ
c)
યશોવર્મા
d)
ચંદ્રદેવ
17.
પાટણમાં વિશ્વપ્રસિદ્ધ 'રાણીની વાવ કોણે બનાવડાવી હતી ?
a)
રાજમાતા મીનળદેવી
b)
રાણી નાયકાદેવી
c)
રાણી ઉદયમતી
d)
રાણી રૂડાદેવી
18.
આઠમી સદીમાં કયા સરોવર નજીક શાકંભરી આવેલું હતું ?
a)
સાંભર
b)
પુષ્કર
c)
ઢેબર
d)
સરદાર
19.
રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી ?
a)
ચાવડા વંશ
b)
સોલંકીવંશ
c)
વાઘેલા વંશ
d)
મૈત્રકવંશ
20.
સોલંકી વંશની સત્તા નબળી પડતાં ગુજરાતની ગાદી પર કયા વંશનું શાસન આવ્યું ?
a)
ચાવડા વંશ
b)
સોલંકીવંશ
c)
વાઘેલા વંશ
d)
મૈત્રકવંશ