NEW
Font size
Worksheetsધોરણ- ૬ એકમ - ૬ મૌર્યયુગ ચંદ્રગુપ્ત મૌર્ય અને અશોક
Total questions: 26
Worksheet time: 13mins
ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુના માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો ?
ગુરુ દ્રોણ ના
ગુરુ સાંદિપનીના
ગુરુ ચાણક્યના
ગુરુ વિશ્વામિત્રના
ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે ?
નીતિશાસ્ત્ર
સમાજશાસ્ત્ર
મુદ્રા રાક્ષસ
અર્થશાસ્ત્ર
બિંદુસારી અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી ?
અવંતી
તક્ષશિલા
પાટલીપુત્ર
ઉજ્જૈન
અશોક સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા ?
સીરિયા
સિલોન
મ્યાનમાર
ઇજિપ્ત
અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા કઈ હતી ?
ઈરાની
પાલી
પ્રાકૃત
બ્રાહ્મી
ચંદ્રગુપ્ત મૌર્ય કયા ગ્રીક રાજાને પરાજ્ય આપ્યો હતો ?
સિકંદરને
મેગેસ્થનીસને
સેલ્યુક્સને
ફિલિપને
મેગેસ્થનીસના કયા ગ્રંથમાંથી મગધ સામ્રાજ્યની આધારભૂત જાણકારી મળે છે ?
દીપ વંશમાંથી
મહા વંશમાંથી
ઇન્ડિકામાંથી
અર્થશાસ્ત્રમાંથી
ચંદ્રગુપ્ત મૌર્ય ગીરીનગરના રાષ્ટ્રીય (રાજ્યપાલ) તરીકે કોની નિમણૂક કરી હતી ?
વિષ્ણુ ગુપ્તની
પુષ્પગુપ્તની
બિંદુસારની
સુશીમની
ગીરીનગર (જૂનાગઢ)માં પુષ્પગુપ્તે કયા તળાવનું નિર્માણ કરાવ્યું હતું ?
મલાવ તળાવનું
સુદર્શન તળાવનું
સહસ્ત્રલિંગ તળાવનું
મનસુર તળાવનું
ચંદ્રગુપ્ત મૌર્ય તેનો અંતિમ સમય કયા સ્થળે વિતાવ્યો હતો ?
વૈશાલી
પાટલીપુત્ર
કંદહાર
શ્રવણ બેલગોડા
મુદ્રારાક્ષસ નાટકનું સર્જન કોણે કર્યું હતું ?
કલ્હણે
વિશાખાદત્તે
કૌટિલ્યે
પાણિનિએ
એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ કયો છે ?
ગ્રાન્ડ ટંક રોડ
કોલકાતાથી આગ્રાનો રોડ
દિલ્હીથી મુંબઈનો રોડ
કોલકાતાથી દિલ્હીનો રોડ
ગ્રાન્ડ ટ્રંક રોડ નું બીજી વખત કોણે નિર્માણ કરાવ્યું હતું ?
અશોકે
બિંદુસારે
શેરશાહ સૂરીએ
અકબરે
બિંદુસારે અવંતિના રાજ્યપાલ તરીકે કોની નિમણુક કરી હતી ?
સુશીમની
પુષ્પગુપ્તની
અશોકની
ઉપ ગુપ્તની
અશોકે કયા બહુત સાધુના ઉપદેશથી બૌદ્ધ શાસ્ત્રોનું શરણ લીધું ?
ગૌતમ બુદ્ધના
ઉપગુપ્તના
આનંદના
મોગલીપુત્ત તિષ્યના
અશોકે કેટલામી બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવી હતી ?
પહેલી
ત્રીજી
બીજી
ચોથી
ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ કોના અધ્યક્ષ પદે ભરવામાં આવી હતી ?
સંઘ મિત્રાના
વસુમિત્રના
મોગલીપુત્ત તિષ્યના
ઉપગુપ્તના
મૌર્ય શાસનમાં ખેતી વિભાગના વડાને કયા નામથી ઓળખવામાં આવતો ?
મહાઅક્ષ પટેલ
સીતાધ્યક્ષ
મુદ્રાધ્યક્ષ
પણ્યાધ્યક્ષ
ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે ?
અમરેલી
જુનાગઢ
સુરેન્દ્રનગર
રાજકોટ
કયા યુદ્ધમાં વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું ?
કૌશામ્બીના
ઉજ્જૈનના
તક્ષશિલાના
કલિંગના
અંગ્રેજી શાસનકાળ દરમિયાન ગ્રાન્ટ ટંક રોડનું પુનઃ નિર્માણ કોણે કરાવ્યું હતું ?
વેલેસ્લીએ
ડફરીને
ડેલહાઉસીએ
વિલિયમ બેંન્ટિકે
ચંદ્રગુપ્તના અવસાન બાદ મગધની ગાદીએ કોણ આવ્યું હતું ?
કુણાલ
દશરથ
દેવ વર્મા
બિંદુસાર
કલિંગના કયા રાજા સામે અશોકે યુદ્ધ કર્યું હતું ?
જયંત સામે
શશાંક સામે
દેવ વર્મા સામે
અંભિક સામે
અશોક અને પિતાનું નામ શું હતું ?
બિંબિસાર
બિંદુસાર
ચંદ્રગુપ્ત મૌર્ય
અજાતશત્રુ
મૌર્ય શાસનમાં વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ કયું હતું ?
આહાર
સંગ્રહણ
ગોપ
ગ્રામ
ઈ.સ. પૂર્વે 185માં મગધની ગાદી પર શૃંગવંશની સ્થાપના કોણે કરી હતી ?
રાજ મિત્ર શૃંગે
દેવ મિત્ર શૃંગે
પુષ્પમિત્ર શૃગે
સતમિત્ર શૃંગે
