wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 6 એકમ 8 ભારતવર્ષની ભવ્યતા

Total questions: 21

Worksheet time: 11mins

Name
Class
Date
1.

ભારતીય સંસ્કૃતિના વિવિધતાના સંગમને કોણે વિવિધતામાં એકતા કહ્યું હતું ?

a)

મહાત્મા ગાંધીજીએ

b)

જવાહરલાલ નહેરુએ

c)

રવીન્દ્રનાથ ટાગોરે

d)

સ્વામી વિવેકાનંદે

2.

પ્રાચીન સમયમાં કોના વગર રાજાઓ અને તેમના રાજ્યને ટકી રહેવું મુશ્કેલ હતું ?

a)

સમૃદ્ધ ગામડાઓ

b)

સમૃદ્ધ નગર શેઠ

c)

ચોકી પહેરો

d)

સંગીન ગટ૨ યોજના

3.

ઉત્તર ભારતમાં ગામનો વડો કયા નામે ઓળખાતો હતો ?

a)

ગ્રામ સેવક

b)

ગ્રામ ભોજક

c)

મુખી

d)

સરપંચ

4.

નીચેનામાંથી કઈ કલાનો સમાવેશ નિદર્શન કલામાં કરી શકાય ?

a)

ચિત્રકલા નો

b)

સ્થાપત્ય કલાનો

c)

નૃત્ય કલાનો

d)

સંગીત કલાનો

5.

બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના શા માટે કરવામાં આવી હતી ?

a)

વેદોને સમજાવવા માટે

b)

આર્થિક ઉપાર્જન માટે

c)

યજ્ઞ કરવા માટે

d)

શિક્ષણ મેળવવા માટે

6.

ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં કોનો સમાવેશ થાય છે ?

a)

બ્રાહ્મણ ગ્રંથોનો

b)

સ્મૃતિઓનો

c)

વેદોનો

d)

આરણ્યકોનો

7.

વેદ વ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં કયા નામે ઓળખાતું હતું ?

a)

વૈદિક મહાભારત

b)

કુરુ સહિતા

c)

વ્યાસ સંહિતા

d)

જય સંહિતા

8.

ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો કોને ગણવામાં આવે છે ?

a)

વેદોને

b)

ઉપનિષદોને

c)

બ્રાહ્મણ ગ્રંથોને

d)

જૈન ગ્રંથોને

9.

બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથને શું કહેવામાં આવે છે ?

a)

આગમ ગ્રંથો

b)

કાયદા ગ્રંથો

c)

ત્રિપિટક

d)

ઇસપની કથાઓ

10.

મિલિન્દ પાન્હો નામના બૌદ્ધ ગ્રંથની રચના કોણે કરી હતી ?

a)

બાણભટ્ટે

b)

અશ્વઘોષે

c)

નાગસેને

d)

વાગભટ્ટે

11.

જૈન ગ્રંથો કયા નામે ઓળખાય છે ?

a)

જાતક ક્થાઓ

b)

આગમ ગ્રંથો

c)

સંગમ સાહિત્ય

d)

બોધ કથાઓ

12.

કયા વિશ્વવિખ્યાત ચિત્ર ને ભારતીય સંસ્કૃતિનું ઘરેણું માનવામાં આવે છે ?

a)

પદ્મપાણીના

b)

નટરાજના

c)

બુદ્ધની સાધનાના

d)

રાસલીલાના

13.

કયું શિવમંદિર એક જ શીલામાંથી કોતરવા માં આવેલું છે ?

a)

પદ્મનાભનું

b)

કૈલાશનું

c)

ઇલોરાનું

d)

સોમનાથનું

14.

ગ્રીક અને ભારતીય કલાના સંગમથી ભારતમાં કઈ કલાશૈલી વિકાસ પામી હતી ?

a)

મથુરાકલા

b)

ગાંધારકલા

c)

માગધી કલા

d)

ગ્રીક કલા

15.

કનિષ્કે બનાવેલા પેશાવરના સ્તૂપને શું કહેવામાં આવે છે ?

a)

બૌદ્ધસ્તૂપ

b)

કનિષ્ક સ્તૂપ

c)

શાહજી કી ડેરી

d)

બુદ્ધ કી ડેરી

16.

વિશ્વવિખ્યાત ગોમતેશ્વરની જૈન મૂર્તિ ક્યાં આવેલી છે ?

a)

શ્રવણ બેલગોડામાં

b)

પાવાપુરીમાં

c)

પાલિતાણામાં

d)

રાણકપુરમાં

17.

ગાંધાર ક્ષેત્રમાં ક્યું મહાન શૈક્ષણિક તિર્થસ્થાન વિકાસ પામ્યું હતું ?

a)

નાલંદા

b)

વલભી

c)

વિક્રમશીલા

d)

તક્ષશીલા

18.

પારાની ભસ્મ બનાવીને તેને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કોણે કરી હતી ?

a)

આચાર્ય નાગાર્જુને

b)

વરાતમિહિરે

c)

પાણિનીએ

d)

વાગભટ્ટે

19.

બંગાળમાં કઈ વિદ્યાપીઠ આવેલી હતી ?

a)

નાલંદા

b)

તક્ષશીલા

c)

વલભી

d)

વિક્રમશીલા

20.

સૌથી શ્રેષ્ઠ સિક્કા ક્યા સમયના જોવા મળે છે ?

a)

કૃષાણ

b)

મૌર્ય

c)

ગુપ્ત

d)

નંદ

21.

ભારતનો કયો વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતિય છે ?

a)

સામાજિક

b)

સાંસ્કૃતિક

c)

પ્રાકૃતિક

d)

વૈચારિક