wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ - 8 એકમ 8 સ્વતત્રતા પછીનું ભારત

Total questions: 24

Worksheet time: 12mins

Name
Class
Date
1.

બ્રિટિશ પાર્લામેન્ટે સ્વતંત્ર ધારો ક્યારે પસાર કર્યો ?

a)

જુનુ 1946 માં

b)

જુલાઈ 1947 માં

c)

જાન્યુઆરી 1947 માં

d)

માર્ચ 1947 માં

2.

અખંડ હિન્દુસ્તાનના ભાગલા થતા પાકિસ્તાનમાંથી કેટલા શરણાર્થીઓ ભારત આવ્યા ?

a)

20 લાખ

b)

40 લાખ

c)

60 લાખ

d)

80 લાખ

3.

ભારતીય દેશી સ્વતંત્ર થયો ત્યારે દેશમાં નાના મોટા કેટલા દેશી રાજ્યો હતા ?

a)

562

b)

582

c)

620

d)

762

4.

સ્વતંત્રતા મેળવ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહ પ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી ?

a)

સુભાષચંદ્ર બોઝની

b)

સયાજીરાવ ગાયકવાડની

c)

સરદાર વલ્લભભાઈ પટેલની

d)

જવાલાલ નહેરુની

5.

આરઝી હકુમત ની સ્થાપના કોણે કરી હતી ?

a)

શામળદાસ ગાંધીએ

b)

ભારત સરકારે

c)

જૂનાગઢના નાગરિકોએ

d)

રતુભાઈ અદાણીએ

6.

ભારત આઝાદ થયું ત્યારે કાશ્મીરના મહારાજા કોણ હતા ?

a)

માધવસિંહ રાઠોડ

b)

હરિસિંહ ડોગરા

c)

જયસિંહ સોલંકી

d)

માણેકરાવ દોગડા

7.

ભારત પ્રજાસત્તાક બન્યા બાદ દેશમાં શાના ધોરણે રાજ્યોની રચના કરવાની માંગ થઈ હતી ?

a)

ભાષાના ધોરણે

b)

જાતિના ધોરણે

c)

આર્થિક વિકાસના ધોરણે

d)

વિસ્તારના ધોરણે

8.

ઈ.સ.1953 માં મદ્રાસ રાજ્યમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી ?

a)

તેલંગાણાની

b)

કર્ણાટકની

c)

છત્તીસગઢની

d)

આંધ્ર પ્રદેશની

9.

રાજ્ય પુનઃરચના પંચના અહેવાલનો ક્યારે અમલ કરવામાં આવ્યો ?

a)

1 જાન્યુઆરી 1955 ના રોજ

b)

20 માર્ચ 1956 ના રોજ

c)

15 ઓગસ્ટ 1956 ના રોજ

d)

1 નવેમ્બર 1956 ના રોજ

10.

ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી ?

a)

1 મે 1960 નારોજ

b)

1 માર્ચ 1958 ના રોજ

c)

10 જાન્યુઆરી 1961 ના રોજ

d)

31 ઓગસ્ટ 1960 ના રોજ

11.

ગુજરાત રાજ્યનું ઉદઘાટન કોના વરદ હસ્તે થયું હતું ?

a)

રતુભાઈ અદાણીના

b)

બાબુભાઈ પટેલના

c)

રવિશંકર મહારાજના

d)

ઘનશ્યામભાઈ ઓઝાના

12.

ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ?

a)

શ્રી નિત્યાનંદ કાનૂનકો

b)

ડો . શ્રીમન્નારાયણ

c)

શ્રી પી એન ભગવતી

d)

શ્રી મહેદી નવાજ જંગ

13.

ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ?

a)

શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ

b)

ડો . જીવરાજ મહેતા

c)

શ્રી ઘનશ્યામભાઈ ઓઝા

d)

શ્રી બળવંતરાય મહેતા

14.

ઈ .સ . 2000 માં મધ્યપ્રદેશમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી ?

a)

છત્તીસગઢની

b)

ઝારખંડની

c)

આંધ્ર પ્રદેશની

d)

ઉતરાખંડની

15.

ઈ .સ . 2014માં આંધ્રપ્રદેશમાંથી કયું અલગ રાજ્ય બન્યું ?

a)

તેલંગણા

b)

છત્તીસગઢ

c)

ઝારખંડ

d)

ઉત્તરાખંડ

16.

હાલમાં ભારત સંઘમાં કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે ?

a)

27 અને 6

b)

28 અને 8

c)

28 અને 7

d)

29 અને 7

17.

ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ક્યારે બન્યું ?

a)

15 ઓગસ્ટ 1947 ના રોજ

b)

10 નવેમ્બર 1950 ના રોજ

c)

26 જાન્યુઆરી 1950 ના રોજ

d)

1 માર્ચ 1951 ના રોજ

18.

ગોવાના લોકોએ ગોવાને ભારત સંઘ સાથે જોડવા માટે શાની શરૂઆત કરી ?

a)

ઓપરેશન વિજયની

b)

ભારત છોડો આંદોલનની

c)

ગોવા મુક્તિ આંદોલનની

d)

સત્યાગ્રહની

19.

ભારત સરકારે આયોજન પંચનું પ્રારંભ ક્યારે કર્યો ?

a)

ઈ .સ . 1948 માં

b)

ઈ.સ. 1949 માં

c)

ઈ. સ. 1950 માં

d)

ઈ.સ. 1951 માં

20.

ભારત સરકારનું આયોજન પંચ આજે કયા નામે ઓળખાય છે ?

a)

વિકાસ આયોગ ના નામે

b)

ભારત આયોગ ના નામે

c)

નીતિ આયોગ ના નામે

d)

રાષ્ટ્રીય આયોગ ના નામે

21.

પંચવર્ષીય યોજનાઓને કારણે દેશમાં કૃષિ ક્ષેત્રે કઈ ક્રાંતિ સર્જાય છે ?

a)

શ્વેત ક્રાંતિ

b)

હરિયાળી ક્રાંતિ

c)

પીળી ક્રાંતિ

d)

લાલ ક્રાંતિ

22.

કયા દિવસની વિશ્વ યોગ દિન તરીકે ઉજવવામાં આવે છે ?

a)

5 જાન્યુઆરીના દિવસને

b)

12 માર્ચના દિવસને

c)

21 નવેમ્બરના દિવસને

d)

21 જૂનના દિવસને

23.

નીતિ આયોગના અધ્યક્ષ હોદ્દાની રૂએ કોણ હોય છે ?

a)

રાષ્ટ્રપ્રમુખ

b)

ઉપરાષ્ટ્રપ્રમુખ

c)

વડાપ્રધાન

d)

નાણામંત્રી

24.

ભારત સરકારે ગોવામાં જનરલ ચૌધરી ની આગેવાની નીચે કયા લશ્કરી અભિયાનની શરૂઆત કરી ?

a)

ગોવા છોડો આંદોલનની

b)

ગોવા વિજયની

c)

ભારત વિજયની

d)

ઓપરેશન વિજયની