NEW
Font size
Worksheetsગુજરાતની રાજ્યવ્યવસ્થા
Total questions: 18
Worksheet time: 18mins
નીચેનામાંથી કોના શાસન સમયે માધ્યમિક શિક્ષણ મફત જાહેર થયું ?
ચીમનભાઈ પટેલ
હિતેન્દ્રભાઈ દેસાઇ
બલવંતરાય મહેતા
ડો. જીવરાજ મહેતા
કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં પંચાયતી રાજનો અમલ થયો હતો ?
ઘનશ્યામભાઈ ઓઝા
ચીમનભાઈ પટેલ
બલવંતરાય મહેતા
ડો. જીવરાજ મહેતા
કયા મુખ્યમંત્રીમાં શાસનમાં ધુવારણમાં વીજમથકની સ્થાપના થઈ હતી ?
ઘનશ્યામભાઈ ઓઝા
હિતેન્દ્રભાઈ દેસાઇ
બળવંતરાય મહેતા
ડો. જીવરાજ મહેતા
નીચેનામાંથી કોના શાસનમાં 'નવનિર્માણ' આંદોલન થયું હતું ?
અમરસિંહ ચૌધરી
હિતેન્દ્રભાઈ દેસાઇ
ચીમનભાઈ પટેલ
ડો. જીવરાજ મહેતા
કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં ગુજરાતમાં ઉદ્યોગોનો વિકાસ થતાં ગુજરાતે દેશમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું ?
અમરસિંહ ચૌધરી
બાબુભાઇ જશભાઈ પટેલ
માધવસિંહ સોલંકી
છબીલદાસ મહેતા
કોના શાસનકાળમાં ગાંધીનગર ખાતે ઇન્ફોસિટીનો શિલાન્યાસ થયો હતો ?
શંકરસિંહ વાઘેલા
દિલીપન્ભઈ પરીખ
કેશુભાઈ પટેલ
નરેન્દ્રભાઈ મોદી
ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન કોના શાસનકાળમાં અમલમાં આવ્યું હતું ?
માધવસિંહ સોલંકી
હિતેન્દ્રભાઈ દેસાઇ
ચીમનભાઈ પટેલ
ઘનશ્યામભાઈ ઓઝા
કયા મુખ્યમંત્રીએ ગુજરાતના વિકાસ અર્થે 'ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ' નો આરંભ અને અમલ કર્યો હતો ?
નરેન્દ્રભાઈ મોદી
આનંદીબેન પટેલ
વિજયભાઈ રૂપાણી
કેશુભાઈ પટેલ
કોના શાસનકાળમાં ગુજરાતમાં ગોકુલગ્રામ યોજના શરૂ થઈ હતી ?
આનંદીબેન પટેલ
નરેન્દ્રભાઈ મોદી
કેશુભાઈ પટેલ
દિલીપભાઈ પરીખ
નીચેનામાંથી કોના શાસનમાં મધ્યાહન ભોજન યોજના શરૂ થઈ હતી ?
માધવસિંહ સોલંકી
છબીલદાસ મહેતા
બાબુભાઇ જશભાઈ પટેલ
ચીમનભાઈ પટેલ
ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા ?
માધવસિંહ સોલંકી
છબીલદાસ મહેતા
અમરસિંહ ચૌધરી
ઘનશ્યામભાઈ ઓઝા
અત્યારસુધી ગુજરાતમાં કેટલી વખત રાષ્ટ્રપતિ શાસન અમલમાં આવ્યું છે ?
ત્રણ વખત
ચાર વખત
પાંચ વખત
છ
ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસનના અમલ સમયે રાજયપાલ કોણ હતા ?
શ્રી મહેંદી નવાઝ જંગ
શ્રી નિત્યાનંદ કાનુંગો
ડો. શ્રીમન્નારાયણ
શ્રી કે.કે.વિશ્વનાથન
