wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

12મી માર્ચ દાંડી કૂચ ના પ્રશ્નો (દિન વિશેષ)નૌસીલ પટેલ

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

મહાત્મા ગાંધી બાપુ નો જન્મ કયાં થયો હતો

a)

બોટાદ

b)

રાજકોટ

c)

ચંપારણ

d)

પોરબંદર

2.

ગાંધીજી બાપુએ દાંડી કૂચ ની શરૂઆત 12માર્ચે કરી તે દિવસે કયો વાર હતો

a)

સોમવાર

b)

મંગળવાર

c)

બુધવાર

d)

રવિવાર

3.

દાંડીકૂચ ની શરૂઆત ગાંઘી બાપુએ ક્યાંથી કરી હતી

a)

સાબરમતી આશ્રમ

b)

ભરૂચ

c)

નવાગામ

d)

બોરસદ

4.

ગાંધીજી એ દાંડી કુચ ક્યારે કરી હતી

a)

13 માર્ચ 1930

b)

7 માર્ચ 1930

c)

12 માર્ચ 1930

d)

2 માર્ચ 1930

5.

આઝાદીકા અમૃત મહોત્સવ કાર્યક્રમ નું ઉદ્ઘાટન કોને કર્યું હતું

a)

વિજય રૂપાની

b)

નરેન્દ્ર મોદી

c)

આચાર્ય દેવવ્રત

d)

એક પણ નહીં

6.

ગુજરાતમાં હાલ દાંડી ક્યા જિલ્લામાં આવેલુ છે

a)

વલસાડ

b)

સુરત

c)

નવસારી

d)

તાપી

7.

દાંડી હેરિટેજ રૂટ તરીકે વર્તમાનમાં ક્યાં હાઇવે ને ઓળખવામાં આવે છે

a)

NH -55

b)

NH 64

c)

NH -61

d)

Nh -8

8.

દાંડી કૂચ પહેલા અંગ્રેજ સરકારે સરદાર વલ્લભભાઈ પટેલ ની કઈ જગ્યાએ ધરપકડ કરી હતી?

a)

બારડોલી

b)

વાંસદા

c)

રાસ

d)

કરમસદ

9.

1930 માં દાંડીકૂચ માં બાપુ સાથે કેટલા સત્યાગ્રહી જોડાયા હતા

a)

55

b)

68

c)

78

d)

73

10.

દાંડીકૂચ દરમ્યાન ગાંધીજી સાથે કઈ મહિલા જોડાઈ તે પાછળથી ભારતદેશના પ્રથમ રાજ્યપાલ બન્યા હતા

a)

એની બેસન્ટ

b)

સરોજની નાયડુ

c)

પૂર્ણિમાબેન પકવાસા

d)

એક પણ નહીં

11.

ગાંધીજી બાપુએ કઈ તારીખે ચપટી મીઠું ઉપાડીને મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો

a)

5 એપ્રિલ 1930

b)

1 માર્ચ 1930

c)

12 માર્ચ 1930

d)

6 એપ્રિલ 1930

12.

મહાદેવભાઈ દેસાઈ એ દાંડીકૂચ ની સરખામણી કોની સાથે કરી છે

a)

ધર્મપરિવર્તન

b)

મહાભિનિષ્ક્રમણ

c)

નવોયુગ સાથે

d)

એક પણ નહીં

13.

દાંડીકૂચ દરમિયાન ભારતના વાયસરોય કોણ હતા

a)

કેનિંગ

b)

માઉન્ટ બેટન

c)

લોર્ડ ઇરવિન

d)

દેલહાઉશી

14.

દાંડીકૂચ યાત્રા દરમિયાન કસ્તુરબા કયા સ્થળેથી પરત ફર્યા હતા

a)

નવાગામ

b)

લાલ દરવાજા

c)

ચંડોળા તળાવ

d)

ભાટ ગામ થી

15.

ગાંધીજીએ મીઠું ચપટી ભરીને આ અન્યાયી કાયદાનો ભંગ કર્યો ,આથી કોણે ગાંધીજી ને "કાયદાના તોડનાર "કહ્યા.

a)

મહાદેવભાઈ દેસાઈ

b)

સરોજની નાયડુ

c)

કલ્યાણજી મહેતા

d)

કસ્તુરબા

16.

નીચેનામાંથી કોને દાંડીકૂચ ને નેપોલિયન ની પેરિસ માર્ચ અને મુસોલીનની રોમ માર્ચ સાથે સરખાવી છે

a)

મોતીલાલ નહેરુ

b)

મહાદેવભાઈ દેસાઈ

c)

સુભાષચંદ્ર બોઝ

d)

સરદાર પટેલ

17.

દાંડીકૂચ ના અંતે બ્રિટિશ સરકારે ગાંધીજી બાપુની ધરપકડ ક્યાં સ્થળે થી કરી હતી

a)

કરાડી

b)

મહુવા

c)

દાંડી

d)

નવાગામ

18.

"કાગડા કુતરાના મોતે મરીશ પણ ,સ્વરાજ લીધા વિના આશ્રમ પાછો નહિ ફરું' આ પ્રતિજ્ઞા બાપુએ કયા સ્થળે લીધી હતી?

a)

કરાડી ગામ

b)

દાંડી

c)

સાબરમતી આશ્રમ

d)

ભાટ ગામ

19.

ગાંધીજી બાપુએ દાંડીકૂચ યાત્રા કરી તે સમયે તેમની ઉંમર કેટલી હતી

a)

55

b)

61

c)

65

d)

78

20.

કયા વ્યક્તિએ દાંડીકૂચ ને શ્રી રામની લંકા પર ચડાઈ સાથે સરખાવી છે

a)

મહાદેવભાઈ

b)

મોતીલાલ નહેરુ

c)

સુભાશચંદ્ર બોઝ

d)

કલ્યાણજી મહેતા