NEW
Font size
WorksheetsHSTD 12 gujarti-2024-25
Total questions: 12
Worksheet time: 6mins
ગરબી ક્યાં સાહિત્યકાર દ્વારા લખવામાં આવી છે.
દયારામ
ચુનીલાલ માળિયા
પ્રેમાનંદ
ધના ભગત
નીચેના માંથી કયું અયોગ્ય છે.
શરત-નવલિકા
જુઓ-ગઝલ
ઉર્મિલા-ખંડકાવ્ય
રામબાણ-લોકગીત
એન્ટવ પાવલોવીય ચેખોવ સાહિત્યકાર ક્યાં દેશના વતની હતા.
રશિયા
ભારત
બાંગ્લાદેશ
નેપાળ
નીચેના માંથી કયો કૃદંતનો શબ્દ નથી
ગાતી
વેચેલાં
આવવાનો
આવી
આજે વરસાદ પડવો જ જોઈએ. આપેલ વાક્યમાં ક્યો શબ્દ નિપાત દર્શાવે છે.
આજે
પડવો
જ
જોઈએ
"ખાનારા માણસ કામ પણ કરી શકેને! " આપેલ વાક્યમાં ક્યો શબ્દ કૃદંત દર્શાવે છે.
માણસ
શકેને
ખાનારા
કામ
નર્મદે પ્રથમ નિબંધ કયો લખ્યો છે.
મંડળી મળવાથી થતા લાભ
%
%
%
................. એટલે ટૂંકીવાર્તા.
આત્મકથા
એકાંકી
નિબંધ
નવલિકા
નાટકનું નાનું સ્વરૂપ એટલે .........
આત્મકથા
એકાંકી
નિબંધ
નવલિકા
વ્યક્તિ પોતાના જીવનની ઘટનાઓ પોતે જ વર્ણવે, એનું આલેખન કરે તે પ્રકાર એટલે ............ કહે છે.
આત્મકથા
જીવનચરિત્ર
નિબંધ
નવલિકા
ગુજરાતીમાં ગઝલ કઈ બે ભાષા માંથી ઉતરી આવી છે.
અરબી-હિન્દી
ફારસી-અરબી
હિન્દી-ફારસી
આપેલ પૈકી એક પણ નહિ
ચોપાટીને બાંકડે નિબંધ કયા કવિનો છે.
ચુનીલાલ મડિયા
નટવરલાલ બુચ
ધીરુબહેન પટેલ
દિલીપ રણપુરા
