Worksheetsસફળ યાત્રા ગુજરાતી ધોરણ 7
Total questions: 7
Worksheet time: 4mins
Name
Class
Date
1.
સફળ યાત્રા કાવ્યના કવિનું નામ જણાવો.
a)
સુરેશ દલાલ
b)
કાકા કાલેલકર
c)
ચંદ્રકાંત બક્ષી
d)
પૂજાલાલ દલવાની
2.
ગંગાજળ ક્યાં અર્પણ કરવાનું હતું?
a)
કાશીધામ
b)
રામેશ્વર
c)
અયોધ્યા
d)
ભગવાન રામને
3.
કંઈ મૌસમમાં જયઘોષ કરતો સંઘ યાત્રાએ નિકળ્યો હતો?
a)
શિયાળામાં
b)
ઉનાળામાં
c)
ચોમાસામાં
d)
ઠંડીનો સમય
4.
યાત્રા કરી રહેલ સંઘને ઘખતી રેતમાં કોણ આડું રસ્તો રોકીને પડ્યું હતું?
a)
ગર્દભ
b)
ગધેડો
c)
Donkey
d)
આપેલ તમામ
5.
યાત્રાળુઓએ એક યાત્રી દ્વારા ગધેડાને ગંગાજળ પીવડાવી દેતા તેના આ કાર્યને કેવું ગણાવ્યું?
a)
દયાનું
b)
હોશિયારીનું
c)
મુર્ખતાનું
d)
ડર
6.
ગધેડાના પ્રાણદાતાએ રામેશ્વરને શાનાથી નવડાવવાનું કહ્યું?
a)
ગંગાજળ
b)
યમુનાજળ
c)
ઘરનું પાણી
d)
નેત્રજળ
7.
ગંગાજળ વેડફી માર્યું એટલે યાત્રાળુઓના મતે ગર્દભના પ્રાણદાતાનો ફેરો કેવો ગણાવ્યો?
a)
સફળ
b)
અફળ
c)
નિષ્ફળ
d)
વિફળ
100 %
