wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

HINDI

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

દીકરાનો મારનાર પાઠના લેખક કોણ છે?

a)

ધીરુભાઈ પરીખ

b)

ઝવેરચંદ મેઘાણી

c)

પન્નાલાલ પટેલ

d)

કાન્ત

2.

દીકરાનો મારનાર પાઠ નો સાહિત્ય પ્રકાર જણાવો ?

a)

અહેવાલ

b)

લોકકથા

c)

નિબંધ

d)

પત્રલેખન

3.

મનદોર ખાન દરબાર નું ગામ નું નામ શું હતું ?

a)

ગરેડીયા

b)

રાયગઢ

c)

રામપુરા

d)

દેવળીયા

4.

મનદોરખાન નો દીકરો કેટલા વરસ નો હતો ?

a)

5 વરસ

b)

12 વરસ

c)

8 વરસ

d)

૧૦ વરસ

5.

પાઠ માં કયા તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે ?

a)

દિવાળી

b)

રક્ષાબંધન

c)

દશેરા

d)

ધૂળેટી

6.

ઝવેરચંદ મેઘાણીને ગાંધીજી એ કયું બિરુદ આપ્યું હતું?

a)

રાષ્ટ્રીય શાયર

b)

ઉત્તમ કવિ

c)

ગુજરાત નું રત્ન

d)

સોરઠ નું શિખર

7.

પ્રભાત શબ્દ નો સમાનર્થી શબ્દ કયો છે ?

a)

ઉજાશ

b)

સવાર

c)

રાત

d)

બપોર

8.

ધૂળેટી નો તહેવાર ક્યારે આવે છે ?

a)

ફાગણ સુદ પૂનમ

b)

ચૈત્ર સુદ પૂનમ

c)

ચૈત્ર સુદ એકમ

d)

ફાગણ વદ એકમ

9.

ચીથરા ફાડવા રૂઢીપ્રયોગ નો અર્થ આપો ?

a)

ચીથરે હાલ કરવો

b)

નકામી મહેનત કરવી

c)

ચીથરા ચીથરા કરવા

d)

કપડા જાતે ફાડવા

10.

ગઢવા વાત કરવાની વેળા નથી. જોયું ? ગામ હલક્યું છે ? આ વાક્ય કોણ બોલે છે ?

a)

મુસાફર

b)

ઘેરૈયા

c)

મનદોરખાન

d)

ગામલોકો