NEW
Font size
Worksheetsજ્ઞાનસાધના(અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા )
Total questions: 20
Worksheet time: 20mins
ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કયા કરવામાં આવી હતી ?
સીરામપુર (કોલકત્તા)
સાકસી
મુંબઈ
સુરત
ઇ.સ. 1813 ના કયા ધારાથી ખ્રિસ્તી પાદરીઓને ભારતમાં શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની છૂટ આપવામાં આવી ?
સંસદીય ધારો
સનદી ધારો
બંન્ને
એક્ પણ નહીં.
ભારતમાં કયા વર્ષે અંગ્રેજી કેળવણી આપવાનો પ્રારંભ થયો હતો ?
ઈ.સ. 1835
ઈ.સ. 1818
ઈ.સ. 1935
ઈ.સ. 1847
ઈ.સ.1917મા નિમાયેલા કયા કમિશનને માધ્યમિક્ કક્ષા સુધીનું શિક્ષણ પ્રાદેશિક કે માતૃભાષામાં આપવાની જોગવાઈ કરી હતી ?
હન્ટર કમિશન
સેડલર કમિશન
સનદી ધારો
એક પણ નહીં
ઈ.સ. 1817 મા કોના પ્રયાસોથી કોલકત્તામાં હિન્દુ કોલેજની સ્થાપના નહીં ?
ડેવિડ હેર
વૈધનાથ મુખરજી
વેલેસ્લી
ડેવિડ હેર અને વૈધનાથ મુખરજી
લંડન યુનિવર્સિટીના નમુના પ્રમાણે ભારતમાં કઈ જગ્યાએ યુનિવર્સિટી શરૂ કરવામાં આવી હતી ?
કોલકાતા
મુંબઈ
મદ્રાસ
આપેલ તમામ
ઈ.સ. 1946મા ભારતમાં કુલ કેટલી યુનિવર્સિટી હતી ?
10
15
16
એક્ પણ નહી
ઈ.સ. 1828મા બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી ?
રાજા રામમોહનરાય
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
સ્વામી વિવેકાનંદ
ગાંધીજી
અમદાવાદમાં ઇ.સ. 1850 માં કોણે "છોડીઓની નિશાળ" નામે કન્યાશાળા ની શરૂઆત કરી ?
રમાબાઈ રાનડે
સાવિત્રીબાઈ ફૂલે
હર કુંવર શેઠાણી
એક પણ નહીં
ગોંડલના કયા રાજાએ કન્યાઓ માટે મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણની જોગવાઈ કરી ?
મહારાજા ભાવસિંહજી
સયાજીરાવ ગાયકવાડ
મહારાજા ભગવતસિંહજી
એક પણ નહીં
ઈ.સ.1936મા ગાંધીએ કઈ યોજના શરૂ કરી હતી ?
બુનિયાદી શિક્ષણ
વર્ધા શિક્ષણ યોજના
ઉદ્યોગ શિક્ષણ
પાયાની કેળવણી
રવિન્દ્રનાથ ટાગોરે ઇ.સ. 1901 માં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી ?
ગુજરાત વિદ્યાપીઠ
બનારસ યુનિવર્સિટી
અલ્હાબાદ યુનિવર્સિટી
શાંતિનિકેતન
તમારે ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે તો નીચેનામાંથી કોનો સમાવેશ તેમાં નહીં કરો ?
પૂર્ણિમાબેન પકવાસા
જુગતરામ દવે
દુર્ગારામ મહેતા
ઠક્કરબાપા
અંગ્રેજોના આગમન પહેલાના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે ?
વિષયવાર પાઠ્યપુસ્તકો
મૌખિક શિક્ષણ
તાલીમ પામેલ શિક્ષકો
દરેક ધોરણ માટે અલગ વર્ગખંડ
કન્યાના લગ્નની વય નક્કી કરતા કાયદાઓ કયા કયા હતા?
બ્રહ્મવિવાહ નિયમ
વય -સંમતિ ધારો
શારદા અધિનિયમ
આપેલા તમામ
યોગ્ય જોડ ગોઠવો .
1) ઈ.સ. 1882. (A) બનારસ હિન્દુ યુનિવર્સિટી
2) ઈ.સ. 1916. (B) પંજાબ યુનિવર્સિટી
3) ઈ.સ. 1920. (C) શાંતિનિકેતન
4) ઈ.સ 1922. (D) વિશ્વભારતી યુનિવર્સિટી
1- B, 2- A, 3- D, 4- C
1- A, 2- B, 3- C, 4- D
1- D, 2- C, 3- B, 4- A
એક પણ નહીં
યોગ્ય જોડ ગોઠવો.
1) બોજ સંશોધન કેન્દ્ર (A) પૂના
2) ખેતીવાડી કેન્દ્ર (B) કલકત્તા
3) ઇજનેરી વિદ્યા (C) દિલ્લી
4) ભાંડારકર ઇન્સ્ટિટયૂટ (D) રૂકડી
1- B, 2- C, 3- D, 4- A
1- A, 2- B, 3- C 4- D
1- D, 2- C, 3- B, 4- A
એક પણ નહીં
નીચેના પૈકી કઈ જોડ યોગ્ય છે .
સંવાદ કૌમુદી - રાજા રામમોહનરાય
સોમ પ્રકાશ - ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
ગીતાંજલિ - રવીન્દ્રનાથ ટાગોર
આપેલ તમામ જોડ યોગ્ય છે .
રવીન્દ્રનાથ ટાગોર વિશે નીચે પૈકી વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો .
1) તેઓ પ્રખર પ્રકૃતિવાદી હતા .
2) તેમના મતે શિક્ષણ એ બાળકના સર્જનાત્મક વિકાસ કરી શકે તેવું હોવું જોઈએ .
3) તેમના મતે બાળકની કલ્પનાશક્તિ અને કુતુહલવૃત્તિ વિકસે તેવું શિક્ષણ હોવું જોઈએ .
4) શિક્ષકમાં બાળકોનો મનોવૈજ્ઞાનિક વિકાસ કરવાની ક્ષમતા હોવી જોઈએ .
તમામ વિધાન યોગ્ય છે .
તમામ વિધાન અયોગ્ય છે
માત્ર ત્રણ અને ચાર વિધાનો યોગ્ય છે
એક થી ત્રણ વિધાન અયોગ્ય છે
નીચે પૈકી મહાત્મા ગાંધી માટે કયા વિધાનો યોગ્ય છે .
1) બુનિયાદી શિક્ષણ, વર્ધા શિક્ષણ
2) માતૃભાષામાં શિક્ષણ આપવું .
3) હસ્તકૌશલ્ય, સુથારીકામ વણાટકામનું શિક્ષણ આપવું .
4) ગાંધીજીએ અમદાવાદમાં ઇ.સ. 1920માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી .
5) સત્યના પ્રયોગો ગાંધીજીની આત્મકથા છે .
માત્ર 1,3,4
માત્ર 4,5
માત્ર 2,3,5
આપેલ તમામ
