NEW
Font size
Worksheetsજ્ઞાન સાધના( અંગ્રેજ સમયના શહેરો, ગૃહઉદ્યોગો અને ઉદ્યોગો )
Total questions: 20
Worksheet time: 20mins
મુંબઈ ટાપુ અંગ્રેજોને કોણે દહેજમાં આપ્યો હતો ?
સ્પેન
પોર્ટુગીઝ
ડેનિસ
એક પણ નહીં
અંગ્રેજોએ દિલ્હી ક્યારે જીત્યું ?
ઈ.સ. 1818
ઈ.સ. 1803
ઈ.સ. 1764
ઈ.સ. 1853
નવી દિલ્હી નું નિર્માણ ક્યારે કરવામાં આવ્યું ?
ઈ.સ. 1911
ઈ.સ. 1803
ઈ.સ. 1921
ઈઈ.સ. 1905
લાલ કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું ?
શાહજહાં
જહાંગીર
હુમાયુ
અકબર
ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ઉદ્યોગથી થઈ ?
ધાતુ ઉદ્યોગ
ભરતકામ ઉદ્યોગ
કાપડ ઉદ્યોગ
એક પણ નહીં
મુંબઈમાં સૌપ્રથમ કાપડ મિલની સ્થાપના ક્યારે થઈ ?
ઈ.સ. 1854
ઈ.સ. 1857
ઈ.સ. 1906
ઈ.સ. 1856
કાપડ ઉદ્યોગનું કેન્દ્ર કયા દેશમાં આવ્યું ?
અમેરિકા
બ્રાઝિલ
ઇંગ્લેન્ડ
રસિયા
અમદાવાદમાં પ્રથમ કાપડ મિલ ની સ્થાપના ક્યારે કરી ?
ઈ.સ. 1867
ઈ.સ. 1861
ઈ.સ. 1854
ઈ.સ 1857
અમદાવાદમાં પ્રથમ કાપડ મિલની સ્થાપના કોણે કરી ?
રણછોડલાલ રેટીયાવાળા
બેચરદાસ લશ્કરી
વિક્રમભાઈ સારાભાઈ
ધીરુભાઈ અંબાણી
"ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ" ક્યાં આવેલ છે ?
મુંબઈ
ગોવા
અમદાવાદ
બેંગ્લોર
ભારતમાં લોખંડનુ સૌપ્રથમ કારખાનું કોણે સ્થાપ્યુ ?
જમશેદજી તાતા
ધીરુભાઈ અંબાણી
રતન ટાટા
દાદાભાઈ નવરોજી
કયા શહેરને ભારતનું માંચેસ્ટર કહેવામાં આવે છે ?
અમદાવાદ
નાગપુર
સોલાપુર
સાંગલી
નવી દિલ્હીના નિર્માણ માટે ડિઝાઇન ની કારીગરી કોણે કરી હતી ?
એડવર્ડ લુટીયન્સ
હર્બટબેકર
બંને
એક પણ નહીં
કેટલાક અંગ્રેજી સુધારાવાદીઓમાંથી કયા ગવર્નર જનરલ આધુનિક ભારતનું નિર્માતા કહે છે ?
લોર્ડ વેલેસ્લી
ડેલહાઉસી
વિલિયમ બેન્ટિક
વોરન હેસ્ટિંગ
દોરાબજી અને અમેરિકાના ભુવૈજ્ઞાનિક ચાર્લ્સ વેલ્ડ કઈ પહાડી જોઈને આશ્ચાર્યચકિત થઈ ગયા હતા ?
રાયસીના પહાડી
છોટા નાગપુરની પહાડી
રજારા પહાડી
સુવર્ણ રેખા પહાડી
ફોર્ડ વિલિયમ કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો હતો ?
દિલ્હી
ચેન્નાઈ
મુંબઈ
કલકત્તા
ઈ.સ 1573 માં કયા મોગલ બાદશાહ એ સુરત જીત્યું હતું ?
જહાંગીર
શાહજહાં
બાબર
અકબર
ડેલહાઉસીના સમયમાં થયેલી શરૂઆત બાબતે યોગ્ય વિકલ્પ પસંદ કરો ?
રેલવે
તાર
ટપાલ
આપેલ તમામ
જોડકાં જોડો
1) લોખંડ પોલાદ ઉદ્યોગ (P) સુરત
2) કાપડ ઉદ્યોગ (Q) જમશેદપુર
3) ફોર્ટ સેન્ટ જ્યોર્જ (R) અમદાવાદ
4) ફોર્ટ વિલિયમ (S) મદ્રાસ (ચેન્નઈ )
(T) કલકત્તા
1 - Q, 2- P, 3- T, 4,- R
1- Q, 2- R, 3- S, 4- T
1- P 2- Q, 3 - R, 4- S
1- T, 2- S, 3- R, 4- Q
ડેલહાઉસી વિશે કયું વિધાન સત્ય છે ?
1) ડેલહાઉસી આધુનિક ભારતના નિર્માતા હતા .
2) ડેલહાઉસીના સમયમાં કોલકત્તા થી પેશાવર તારની શરૂઆત થઈ હતી .
3) તેના સમયમાં ટપાલ સેવાની શરૂઆત થઈ .
4) ખાલસાનીતિ અમલમાં મૂકી .
5) ઈ.સ.1853 માં મુંબઈ થી થાણા સુધી સૌપ્રથમ રેલવે લાઇન
શરૂ કરનાર
માત્ર 1,2,3
માત્ર 3,4
માત્ર 1,3,4
આપેલ તમામ
