મિશન સફળતા

મિશન સફળતા

Assessment

Quiz

History, Social Studies

12th Grade - University

Medium

Created by

MER DHARMIK

Used 5+ times

FREE Resource

Student preview

quiz-placeholder

100 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

રાણી ની વાવ કયા વંશ ના શાસનકાળમાં બનાવ વા મા આવી હતી?

ચાવડાવાંશના

સોલંકીવંશના

વાઘેલાવંશના

મૈત્રકવંશનાં

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

રાજપૂતયુગ માં જમીનની ઉપજનો કેટલામો ભાગ કર તરીકે લેવામા આવતો?

ચોથો

પાંચમો

છઠ્ઠો

સાતમો

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેનામાંથી કઈ કૃતિ અમીર ખુશરો ની નથી?

અકબરનામા

કિરાતુલ સદાયન

આશિકા

નૂહ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

દિલ્લી સલ્તના પ્રથમ મહિલા શાશક કોણ હતા ?

નુરજહા

અર્જમંદબાનુ

મહેરુન્નીશા

રજીયા સુલતાન

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

દિલ્લી સલ્તનત ના શાસકોના સમયકાળની દૃષ્ટિએ સાચો ક્રમ કયો ?

ગુલામવાંશ , ખલજીવંશ , તુઘલકવંશ, લોદીવંશ, સૈયદવંશ

ગુલામવાંશ, ખલજીવંશ ,તુઘલકવંશ, સૈયદવંશ, લોદીવંશ

તુઘલકવંશ,સૈયદવંશ, લોદીવંશ,ગુલામવાંશ, ખલજીવંશ

ગુલામવાંશ, ખલજીવંશ , લોદીવંશ,સૈયદવંશ, તુઘલકવંશ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેનામાંથી કયું વિધાન છત્રપતિ શિવાજી સાથે બંધબેસતું નથી?

શિવાજીનો જન્મ શિવનેરી (મહારાષ્ટ્ર) માં થયો હતો.

તેમના મંત્રીમંડળને રાષ્ટ્રપ્રધાનમંડળ કહેવામાં આવતું.

તેમનાં ગુરુ કોંડદેવનો શિવજી પર ખુબજ પ્રભાવ હટો.

ઈ. સ. 1680 માં તેમનું આવસાન થયું.

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પાણીપતનું બીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું ?

અકબર- શિવાજી

અકબર- હેમુ

બાબર- ઈબ્રાહિમ લોદી

મુઘલ- મરાઠા

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?