wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

M.Ed

Total questions: 13

Worksheet time: 7mins

Name
Class
Date
1.

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન D.I.E.T સ્થાપવાની ભલામણ કોણે કરી હતી.

a)

રાષ્ટ્રીય શિક્ષણનીતિ

b)

મુદલિયાર શિક્ષણપંચ

c)

શ્રી ઈશ્વરભાઈ પટેલ સમીતી

d)

કોઠારી શિક્ષણપંચ

2.

ગાંધીજીએ સાબરમતી આશ્રમની સ્થાપના કઈ સાલમાં કરી હતી ?

a)
b)
c)
d)
3.

મહર્ષિ અરવિંદનો જન્મ ક્યાં શહેરમાં થયો હતો ?

a)

ભાવનગર

b)

કલકત્તા

c)

વડોદરા

d)

રાજકોટ

4.

સેવા કાલીન તાલીમ એટલે શું ?

a)

નોકરી સમય દરિમ્યાન

b)

પૂર્વસેવા કાલીન

5.

નીચેના પૈકી કયું મુદ્દો પહેલા આવશે ?

a)

કાર્યક્રમની સંરચના

b)

તારણો

c)

માહિતીની રજૂઆત

d)

સંબંધિત સાહિત્યની સમીક્ષા

6.

' માનવીની વ્યક્તિમત્તાનું સપૂર્ણ પ્રગટીકરણ એટલે કેળવણી '

a)

ગાંધીજી

b)

સ્વામી વિવેકાનંદ

c)

ટાગોર

d)

પ્લેટો

7.

" માનવીની જન્મજાત શક્તિઓનો કુદરતી, સુસંગત અને પ્રાગતિક વિકાસ એટલે શિક્ષણ "

a)

પ્લેટો

b)

એરીસ્ટૉટલ

c)

પેસ્ટેલોઝી

d)

ટાગોર

8.

" ભારતનું ભાવી તેના વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે. "

a)

રાધાકૃષ્ણ પંચ

b)

મુદલિયાર પંચ

c)

કોઠારી પંચ

9.

તત્વ જ્ઞાનની કેટલી શાખાઓ છે ?

a)

2

b)

3

c)

4

d)

5

10.

કલમ સ્વરૂપના આધારે કસોટીના કેટલા પ્રકાર પડે છે.

a)

3

b)

4

c)

2

d)

5

11.

રાષ્ટ્રીય શિક્ષણપંચ (૧૯૬૪-૬૬)ના અધ્યક્ષ કોણ હતા.

a)

ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન

b)

ડો. ડી.એસ. કોઠારી

c)

ડો.અબ્દુલ કલામ

d)

ડો. યશપાલ

12.

કોઠારી શિક્ષણપંચે કરેલી મહત્વની ભલામણ નીચેનામાંથી કઈ હતી ?

a)

૧૦ + ૨ + ૩ની નવી તરાહ

b)

૧૧ + ૨ + ૨ની નવી તરાહ

c)

૧૧ + ૪ની નવી તરાહ

d)

૧૦ + ૩ + ૨ની નવી તરાહ

13.

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની સ્થાપના કઈ સાલમાં થઇ.

a)

૧૯૨૦

b)

૧૯૨૨

c)

૧૯૨૭

d)

૧૯૨૯