NEW
Font size
Worksheetspretest module-4
Total questions: 10
Worksheet time: 8mins
નવજાત બાળકોમાં સ્તનપાનનું નિરીક્ષણ કરવું શા માટે મહત્વપૂર્ણ છે?
વધારાની સંભાળની જરૂર હોય તેવા નવજાત બાળકોને ઓળખ કરવાની તક આપે છે
હોસ્પિટલમાં સારવારની જરૂર હોય તેવા નવજાત બાળકોની ઓળખ કરવામાં મદદ કરે છે
સ્તનપાન અને પૂરક આહાર આપવાની સલાહ માટેની તક આપે છે
એ અને બી
શું નવજાત શિશુને દરેક સ્તનપાન વખતે બંને સ્તનનુ દૂઘ પીવડાવવુ જોઈએ?
હા, કારણ કે તે વધુ દૂધના ઉત્પાદનમાં મદદ કરે છે
ના, બાળક બન્ને સ્તનનુ દૂઘ પી શકશે નહીં
એક સ્તનનુ દૂઘ ખાલી થાય ત્યાં સુઘી એક સ્તનનું જ દૂઘ પીવડાવવું જોઇએ
હા, તે બાળકની જરૂરીયાતને પરિપૂર્ણ કરે છે.
બાળકને સ્તનપાન કરાવવાની સાચી સ્થિતિ શું છે?
માતાએ ફક્ત બેસીને સ્તનપાન કરાવવુ જોઈએ
માતાએ ફક્ત સૂતા-સૂતા સ્તનપાન કરાવવુ જોઈએ
માતાએ બેસીને અને સૂતા-સૂતા બંને સ્થિતિમાં સ્તનપાન કરાવવુ જોઈએ
બાળકના આરામ (યોગ્ય લાગે) પર આધાર રાખે છે
બે વર્ષથી નાની ઉંમરના બાળકોમાં કુપોષણ ઘટાડવા માટે આપણે શું કરવું જોઈએ?
બાળકની ડૉક્ટર પાસે તપાસ કરાવી અને દવા લેવી
બાળક બટાકા ખવડાવવા જોઇએ
જન્મ બાદ તરત જ સ્તનપાની શરૂઆત અને 6 મહિના સુધી માત્ર સ્તનપાનની ખાતરી કરવી જોઈએ અને 6 મહિના પછી સ્તનપાન સાથે યોગ્ય માત્રામાં ઉપરી આહાર આપવો જોઈએ.
ઉપરના બઘા
નીચેનામાંથી કયા વિઘાનો નબળા અને બિમાર નવજાત શિશુ માટે સાચા છે?
નબળા અને માંદા બંને નવજાત શિશુઓની ઘરે કાળજી લેવી જોઇએ
નબળા નવજાત શિશુને ઘરે ખાસ કાળજીની જરૂર છે
બિમાર નવજાત શિશુને ઘરે ખાસ કાળજીની જરૂર છે
નબળા નવજાત શિશુને ફકત હોસ્પિટલમાં સારવાર આપી શકાય છે
આપણે નબળા નવજાત બાળકને કેવી રીતે ઓળખી શકીએ?
જ્યારે બાળકનો જન્મ 8.5 મહિના પૂરા થાય તે પહેલાં થાય છે
જ્યારે બાળકનુ જન્મસમયે વજન 2 કિલોથી ઓછું હોય છે
જ્યારે બાળક સંપૂર્ણ તત્પરતા સાથે સ્તનપાન કરી શકતું નથી.
ઉપરના બઘા
આપણે નબળા નવજાત બાળકને કેવી રીતે જીવિત રાખવામાં મદદ કરી શકીએ?
વધારાનુ સ્તનપાન કરાવીને
કાંગારુ મધર કેર આપીને
વધારાનુ સ્તનપાન, ઉષ્મા અને સ્વચ્છતાને સુનિશ્ચિત કરીને
બાળકને જીવનરક્ષક એન્ટીબાયોટીક્સ દવા આપીને.
કઇ ઉંમરે બાળકને ખોરાકના વિવિધ જૂથોમાંથી ખોરાક આપવામાં આવે છે?
બાળક 6 મહિના થાય એટલે તરત જ
બાળક 1 વર્ષનુ થાય ત્યારે
બાળક 10 મહિનાનુ થાય ત્યારે
ઉપરનામાંથી કોઇ નહિ
3 વર્ષથી વધુ ઉંમરના બાળકનુ કેટલી વાર વજન કરવું જોઈએ?
દર મહિને એક વખત
બે મહિનામાં એકવાર
મહિનામાં બે વાર
ત્રણ મહિને એકવાર
સ્વચ્છતા જાળવવા માટે કુટુંબને કઈ સલાહ આપી શકાય?
બાળકને સંભાળતા પહેલા હાથ ધોવો
બાળકને ખવડાવવા માટે માત્ર સ્વચ્છ અને જંતુરહિત બોટલનો ઉપયોગ કરો
કોર્ડ (ગર્ભનાળ) સ્વચ્છ અને સૂકી રાખો
એ અને સી
