NEW
Font size
WorksheetsBal Sabha Quiz
Total questions: 10
Worksheet time: 5mins
ગુરુદેવ પ.પૂ. બાપજીએ કેટલા સંતો-પાર્ષદોની સમાજને ભેટ આપી છે ?
90
100
85
95
સંસ્થાનું બંધારણ અને સંત બંધારણની રચના ક્યારે કરવામાં આવી?
2015
2016
2014
2012
______થી વધુ પરિવારના પુરુષ-મહિલા સભ્યો લગ્નના નાતે જોડાયેલા હોવા છતાં ભાઈ-બહેનની જેમ રહી બ્રહ્મચર્યનું પાલન કરે છે ?
250
270
280
260
ગુરુદેવ પ.પૂ. બાપજી એટલે શુધ્ધ સમાજના શ્રેષ્ઠ _________ .
વચનામૃતના આચાર્ય
પ્રવક્તા
સત્પુરુષ
શિલ્પી
કારણ સત્સંગનો મૂળભૂત લઘુગ્રંથ એટલે ?
વચનામૃત
સ્વરૂપ નિષ્ઠા
બાપાશ્રીની વાતો
સ્વામિનારાયણ ધામ ગર્લ્સ ગુરુકુલનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો ?
2015
2013
2011
2014
શ્રીજી બાપા મેડિકલ સેંટર વાસણા, અમદાવાદ સમાજ માટે ક્યારે ખુલ્લું મુકવામાં આવ્યું ?
1999
2002
1998
1996
દેશ-પરદેશમાં ______ કરતા વધુ બાલ-બાલિકા મંડળ કાર્યરત છે.
750
700
500
850
શ્રીજી મહારાજે આપેલા આશીર્વાદ મુજબ પોતાના અનાદિમુક્ત ક્યાં ગામે પ્રગટ થયા ?
વાસણ
વૃષપુર
ગોધર
વડતાલ
" બાપા, આ જેઠાભાઇ બહુ ભગવદીપ હરિભક્ત છે, તેમને એકેય સેવક નથી તો આપ એમને મુક્ત સમાન એક દીકરો પ્રાપ્ત થાય એવા આશીર્વાદ આપો " - આ વાક્ય કોણ કોને કહે છે ?
ઘનશ્યામભાઈ ઠક્કર ગુરુદેવ પ.પૂ.બાપજીને
કેશવલાલભાઈ ગુરુદેવ પ.પૂ.બાપજીને
કેશવલાલભાઈ બાપાશ્રીને
લાલજીભાઈ ઠક્કર બાપાશ્રીને
