NEW
Font size
Worksheetsસત્સંગ ક્વિઝ - પાર્ટ-1
Total questions: 30
Worksheet time: 15mins
આપણો મત કયો છે?
અદ્વૈત
વિશિષ્ટાદ્વૈત
દ્વૈત
દ્વૈતાદ્વૈત
માર્કંડેયમુનિએ સ્વામિનારાયણ ભગવાનના ક્યાં ક્યાં નામ પાડયાં હતા ?
હરિ, કૃષ્ણ, નીલકંઠ, હરિકૃષ્ણ
હરિ, કૃષ્ણ, નારાયણ, નીલકંઠ
હરિ, કૃષ્ણ, ઘનશ્યામ, નીલકંઠ
હરિ, કૃષ્ણ,હરિકૃષ્ણ, ઘનશ્યામ
ઘનશ્યામ મહારાજની ભાભીનું નામ શું હતું ?
જીવરાણીબાઈ
વસંતબાઈ
ચંદનબાઈ
સુવાસિનીબાઈ
સુવાસિનીબાઈનો જન્મ ક્યાં ગામમાં થયો હતો ?
તરગામ
તીનવા
ઈટરા
છપૈયા
રામાનંદસ્વામીના ગુરુનું નામ શું હતું?
યામુનાચાર્ય
સહજાનંદસ્વામી
રામાનુજાચાર્ય
ઉદ્ધવજી
રામપ્રતાપભાઈના લગ્ન વખતે ઘનશ્યામ મહારાજની ઉંમર કેટલી હતી ?
૨ વર્ષ
3 વર્ષ
૧૪ વર્ષ
૧ વર્ષ
ધર્મદેવના માતાનું નામ શું હતું ?
બાળા
ભવાની
સુમતી
ભાગ્યવતી
ધર્મદેવના પિતાનું નામ શું હતું ?
વિષ્ણુશર્મા
બાળશર્મા
દેવશર્મા
કૃષ્ણશર્મા
સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી ક્યાં લખી ?
લોજ
જુનાગઢ
વડતાલ
ગઢપુર
કોના શાપ ને નિમિત્ત બનાવી ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર પધાર્યા ?
અશ્વત્થામા
દુર્વાસા
ભૃગુ
નારદજી
ઘનશ્યામ મહારાજની યજ્ઞોપવીતવિધિ ક્યાં ગામમાં કરવામાં આવી ?
તરગામ
છપૈયા
ઈટાર
અયોધ્યા
રામાનંદસ્વામીના પિતાનું નામ શું હતું ?
વિષ્ણુશર્મા
અજયવિપ્ર
દેવશર્મા
કૃષ્ણશર્મા
ધર્મદેવને રામાનંદ સ્વામીએ ભાગવતીદિક્ષા ક્યાં આપી હતી ?
પ્રયાગક્ષેત્ર
શ્રીરંગક્ષેત્ર
વૃંદાવન
કાશી
છપૈયા ભારતનાં ક્યાં રાજ્યમાં આવે છે ?
ઉત્તરાખંડ
ઉત્તરપ્રદેશ
મધ્યપ્રદેશ
ઉત્તરાંચલ
ધર્મદેવ - ભક્તિમાતાએ દેહત્યાગ કર્યો ત્યારે ઘનશ્યામ મહારાજની ઉંમર કેટલા વર્ષની હતી ?
12
10
11
8
હરિગીતામાં કોનો સંવાદ છે ?
શ્રીહરિ - ભક્તિમાતા
શ્રી કૃષ્ણ - ઉદ્ધવ
શ્રી કૃષ્ણ - અર્જુન
શ્રીહરિ - ગોપાળયોગી
ધર્મદેવ - ભક્તિમાતાને "તમારો પુત્ર હથિયાર ધારણ નહિ કરે" એવો શાપ કોણે આપ્યો હતો ?
ગાંધારી
અશ્વત્થામા
ભૃગુ
દુર્વાસા
અસુરોના ઉપદ્રવથી રક્ષણ મેળવવા ધર્મદેવ ક્યાં મંદિરમાં જઈ આરાધના કરતા ?
કનક ભવન
રાધાકૃષ્ણ
રામમંદિર
હનુમાનગઢી
ધર્મદેવના કુળદેવતા કોણ છે ?
મહાદેવ
હનુમાનજી
ગણપતિજી
શ્રીકૃષ્ણ
બદ્રિકાશ્રમમાં નરનારાયણ ભગવાન ક્યાં વૃક્ષ નીચે બેસીને તપ કરે છે ?
બોરડી
પીપળો
વડ
કલ્પવૃક્ષ
હરિગીતા શ્રીહરિએ કોને સંબોધીને કહી છે?
ભક્તિમાતા
ધર્મદેવ
ગોપાળયોગી
જીવુબા
શ્રીજીમહારાજે ચાતુર્માસના વિશેષ કેટલાં નિયમો શિક્ષાપત્રીમાં કહ્યાં છે ?
8
11
7
9
સ્વામિનારાયણ ભગવાનનો જન્મ ક્યાં માસમાં થયો હતો ?
ચૈત્ર
શ્રાવણ
વૈશાખ
કારતક
"નિજાશ્રિતોનાં સકલાર્તીહન્તા..." આ શ્લોક ક્યાં શાસ્ત્રનો છે ?
ભાગવત
શિક્ષાપત્રી
સત્સંગિજીવન
ભક્તચિંતામણી
સ્વામિનારાયણ ભગવાને ઘરનો ત્યાગ ક્યાંથી કર્યો ?
ઈટાર
છપૈયા
અયોધ્યા
તરગામ
"પૂર્વે થયેલા મોટા પુરુષોએ ક્યારેક અધર્માચરણ કર્યું હોય, તો તેનું ગ્રહણ ન કરવું." આ વાત ક્યાં શાસ્ત્રમાં આવે છે ?
હરિગીતા
શિક્ષાપત્રી
ભગવદ્દગીતા
એક પણ નહી
ધર્મદેવની છેલ્લી ઈચ્છા કઈ હતી ?
તપ કરવું
યાત્રા કરવી
યજ્ઞ કરવો
ભાગવત કથા સાંભળવી
"સ શ્રીકૃષ્ણ: પરંબ્રહ્મ ભગવાન ......: " આ પાદ પૂર્ણ કરો ?
નારાયણ
પુરૂષોત્તમ
શ્રીમન્નનારાયણ
સ્વામિનારાયણ
સ્વામિનારાયણ ભગવાનની શાખા કઈ ?
કૌથમી
આશ્વલાયન
શાકલ
સાંખાયન
નીલકંઠવર્ણીએ વનવિચરણની સમાપ્તિ ક્યાં કરી ?
પીપલાણા
ગઢપુર
લોજ
જેતપુર
