NEW
Font size
WorksheetsVacation activity
Total questions: 20
Worksheet time: 20mins
રવિશંકર વ્યાસને 'મહારાજ ' નું બિરુદ કોણે આપ્યું ?
રાજાએ
લોકોએ
બ્રાહ્મણોએ
બહારવટિયાવો
જોગણ ગામમાં મહારાજે શું જોયું ?
ગરીબાઈ અને ગંદકી
ગુંડાગીરી
કાચા મકાનો
ધનિક ગામ
મહારાજ 'મૂકસેવક ' તરીકે શા માટે જાણીતા છે ?
ચૂપચાપ લોકોની સેવા કરતા
તેઓ પોતાના કામનો ઢંઢેરો પીટતા
તે માત્ર ગરીબ લોકોની જ સેવા કરતા
નિઃસ્વાર્થ ભાવે કામ કરતા એટલે
મહારાજનું મૂળ નામ શું હતું ?
રવિશંકર
નર્મદાશંકર
ચંદ્રશંકર
શિવશંકર
પિતાજી પાસેથી મહારાજને શાની કેળવણી મળી ?
મહેનતની
સદચારિત્રની
સારી ટેવોની
સ્વપ્ન સાકાર કરવાની
રવિશંકર મહારાજની દ્રષ્ટિએ શાનો મહિમા વિશેષ હતો ?
લોકસેવાનો
આંદોલનનો
માનવતાનો
રાજાનો
દોરી ખોવાઈ ગયા પછી મહારાજે શો નિયમ લીધો.
બીજી દોરી લેવાનું વિચાર્યું
24 કલાકમાં એક જ વાર પાણી પીવાનો નિયમ લીધો
કૂવો ખોદવાનો નિયમ લીધો
બીજાના ઘરે પાણી પીવાનો નિયમ લીધો
મહારાજના જીવનપ્રસંગો દ્વારા આપણને શાના દર્શન થાય છે ?
માનવતા
હિંમત
સેવાવૃત્તિ
આપેલ તમામ વિકલ્પ સાચા
મહારાજનો જીવનધર્મ શો હતો ?
પ્રસિદ્ધિથી દૂર રહીને સેવા કરવી
વિલાયતી કપડાં પહેરવા
ફાળો ઉઘરાવવો
અગ્નિસંસ્કાર કરવા
ગાંધીજીના પરિચયમાં આવ્યા પછી મહારાજમાં શું પરિવર્તન આવ્યું ?
આઝાદીની લડતમાં જોડાણા
યજમાનવૃત્તિનો ધંધો છોડ્યો
વિલાયતી કપડાં પણ છોડ્યા
બધા વિકલ્પ સાચા
મહારાજની કાર્ય કરવાની રીત વિશે ગાંધીજીએ શું કહ્યું ?
તે કામમાં આત્મા રેડી દે છે
તે ધીમે ધીમે કામ કરે છે
તે ઝડપથી કામ કરે છે
મહારાજ બુદ્ધિથી કામ કરે છે
સુંદરણા ગામમાં રવિશંકરે મહારાજે લોકોની શી મદદ કરી ?
ધોધમાર વરસાદથી ગામને બચાવ્યું હતું
ચોરને પકડ્યો હતો
અનસન કર્યું હતું
ફાળો ઉધારાવ્યો હતો
મહારાજ કલોલ શા માટે ગયા હતા ?
કૉલેરાના દર્દીઓની સેવા કરવા
હાજરી પુરાવવા
યજ્ઞ કરવા
છોકરાને આશ્રમમાં દાખલ કરવા
બાળપણમાં રવિશંકર મહારાજનો સ્વભાવ કેવો હતો ?
નીડર
ડરપોક
ગુસ્સાવાળો
ઈર્ષાળુ
મહારાજને 'માણસાઈના દીવા ' કોને કહ્યા ?
ઝવેરચંદ મેઘાણીએ
પન્નાલાલ પટેલે
ઉમાશંકર જોશીએ
સુરેશ દલાલ
મહારાજ કઈ કઈ આપત્તિ સમયે દોડી જતા ?
ધરતીકંપ
રોગચાળો
દુકાળ
બધા જ જવાબ સાચાં
મહારાજના બાળપણના ક્યા સંસ્કારોની તેમના પર શી અસર કરી ?
ખૂબ ચાવી ચાવીને ખોરાક ખાવો
ખેતીના દરેક કામ કરવા
કોઈ પણ કામમાં નાનપ અનુભવવી નહિ
બધા જ વિકલ્પો સાચાં
મહારાજના કાર્યોથી લોકોને શો લાભ થયો ?
આશ્રમને આર્થિક સહાય મળી
દૂષણો દૂર થયા
બહારવટિયાઓને સુધાર્યા
આપેલ તમામ વિકલ્પો સાચા
મહારાજનો જીવનમંત્ર શો હતો ?
સાદુંખાવુંપીવું અને સાદાઈથી રેવું
મોટા રાજા બનીને રેવું
યજમાનવૃત્તિનો ધંધો કરવાનો
બહારવટિયાઓને સુધારવાનો
રવિશંકર મહારાજના જીવન ચરિત્રમાંથી તમે શું પ્રેરણા લેશો ?
લોકોની સેવા કરવી અને માનવતા નિભાવવી
નીડર , સાહસિક અને દયાળુ બનવું
કોઈ પણ કામમાં નાનપ અનુભવવી નહિ
બધા જ વિકલ્પો સાચા
