NEW
Font size
Worksheetsગઢડા પ્રથમ - ૪૧, એકાંત બહુસ્યાનું , તારતમ્યતાનું અનુપ્રવેશનુ
Total questions: 10
Worksheet time: 8mins
પ્રલયકાળને વિષે જે એક ભગવાન હતા તે જ પોતાની ઇચ્છાએ કરીને ------- સર્વ જીવ ઈશ્વરરૂપે થયા છે.
ઉત્પત્તિકાળે
સૃષ્ટિકાળે
સર્જન કાળે
ઉત્પત્તિ સમયે
અમારે તો તમારો આશરો છે અને અમે તો એમ સમજીયે છીએ જે ભગવાન તો ------ છે , તો ચ્યવીને જીવ , ઈશ્વરરૂપે થાય નહિ.
અખંડ
અચ્યુત
અવિનાશી
સમર્થ
અક્ષરાતીત એવા જે પુરુષોત્તમભાગવાન તે સૃષ્ટિ - સમયને વિષે ------ સામી દ્રષ્ટિ કરે છે .
પુરુષ
અક્ષર
અક્ષરમુક્ત
માયા
તે પ્રધાનપુરુષ થકી ---------
અહંકાર થયો
વિરાટ પુરુષ થયા
મહતત્ત્વ થયું
મરિચ્યાદિક પ્રજાપતિ થયા
બ્રહ્મ થકી ------ થયા
ઇંદ્રાદિક દેવતા ને દૈત્ય
મરિચ્યાદિક પ્રજાપતિ
કશ્યપ પ્રજાપતિ
એકેય નહિ
એવી રીતે પુરુષોત્તમ ભગવાન જે તે તારતમ્યતાએ સર્વમાં ------ કરીને રહ્યા છે .
કારણપણે
અંતર્યામીરૂપે
કારણપણે અંતર્યામીરૂપે
નિયંતારૂપે
તેમ એ પુરુષોત્તમ ભગવાન છે તે દ્વારે જેટલું કાર્ય કરાવવું હોય તેને વિષે તેટલી ------ યુક્ત થકા રહે છે .
સામર્થીએ
શક્તિએ
એશ્વર્ય
તેજે
અક્ષર ને પુરુષ પ્રકૃતિ આદ્યે સર્વ ને વિષે પુરુષોત્તમ ભગવાન ------- રૂપે રહ્યા છે .
તારતમ્ય
અંતર્યામી
નિયંતા
કારણ
પાત્રની તારતમ્યતાએ કરીને -------- માં તારતમયપણું છે .
શક્તિ
સામર્થી
એશ્વર્યા
પુરુષોત્તમ ભગવાન
જીવ - ઈશ્વરપણાને પોતે પામીને ------- રૂપે નથી થયા એવી રીતે એ શ્રુતિનો અર્થ સમજવો .
નામરૂપે
અનંતરૂપે
સર્વ
બહુરૂપે
