wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

karma stava - bandh

Total questions: 10

Worksheet time: 6mins

Name
Class
Date
1.

કયા ગુણસ્થાનક સુધી જીવો ના ભાવોમાં તરતમતા હોઈ શકે ?

a)

7

b)

8

c)

9

d)

9.5

2.

અનિવૃત્તિ એટલે શું ?

a)

ફેરફાર હોવો

b)

ફેરફાર ન હોવો

c)

પરિવર્તન હોવું

d)

પરિવર્તન ન હોવું

3.

અનિવૃત્તિકરણ કયા નંબર નું ગુણસ્થાનક છે ?

(a)  

4.

કેટલા ગુણસ્થાનકોમાં વીતરાગતા હોય છે ?

(a)  

5.

કયા બે કારણથી જીવ ઉપશમ શ્રેણીથી પડે છે ?

a)

કાળક્ષય અને મોહક્ષય

b)

મોહક્ષય અને ભવક્ષય

c)

શરીરક્ષય અને કર્મક્ષય

d)

ભવક્ષય અને કાળક્ષય

6.

પ્રમત્ત ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિનો બંધ થાય ?

a)

57

b)

59

c)

63

d)

68

7.

કયા ગુણસ્થાનકથી ત્રીજા કષાયનો બંધ નથી થતો ?

a)

4

b)

6

c)

5

d)

7

8.

કેટલા ગુણસ્થાનકોમાં એક જ ગોત્ર કર્મ બંધાય ?

a)

5

b)

8

c)

10

d)

12

9.

સાતમે ગુણસ્થાનકે નામકર્મની કેટલી કર્મ પ્રકૃતિ બંધાય ?

(a)  

10.

કુલ કેટલા ગુણસ્થાનકમાં આયુષ્ય કર્મ નથી બંધાતું ?

(a)