NEW
Font size
WorksheetsBal Sabha Quiz
Total questions: 10
Worksheet time: 5mins
ગુરુદેવ પ.પૂ. બાપજીએ ભારતના રાજ્યોમાં આશરે _______ કરતા પણ વધુ મંદિરો નિર્માણ કાર્ય છે.
200
50
100
150
ગુરુદેવ પ.પૂ. બાપજીએ સંસ્થાના વડામથક સ્વામિનારાયણ ધામ ગાંધીનગર ખાતે શાનો પ્રારંભ કર્યો છે ?
સમર્પણ તાલીમ કેન્દ્ર
સંત તાલીમ કેન્દ્ર
સંતો તાલીમ કેન્દ્ર
સમર્પિત તાલીમ કેન્દ્ર
સંસ્થાનું બંધારણ અને સંત બંધારણની રચના ક્યારે કરવામાં આવી ?
ઇ.સ. 2015
ઇ.સ. 2016
ઇ.સ.2014
ઇ.સ.2018
______ થી વધુ પરિવારના પુરુષ-મહિલા સભ્યો લગ્નના નાતે જોડાયેલા હોવા છતાં ભાઈ-બહેનની જેમ બ્રહ્મચર્યનું પાલન કરીને રહે છે.
290
280
300
270
શ્રીજી મહારાજના સર્વોપરી જ્ઞાન અને સિદ્ધાંતની દ્રઢતા માટે ______ ની સાથે-સાથે ______ ની પણ અવશ્ય જરૂર પડે.
શુદ્ધ ઉપાસના , શુદ્ધ મંદિરો
શુદ્ધ શાસ્ત્ર , શુદ્ધ ઉપદેષ્ટા
શુદ્ધ મંદિરો , શુદ્ધ ઉપાસના
શુદ્ધ ઉપદેષ્ટા , શુદ્ધ શાસ્ત્ર
સ્વામિનારાયણ ધામ ગર્લ્સ ગુરુકુળનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો ?
ઇ.સ. 2011
ઇ.સ. 2012
ઇ.સ. 2013
ઇ.સ. 2014
સ્વામિનારાયણ હોસ્પિટલ આશરે કેટલા રૂપિયા કરતા વધુ ખર્ચે તૈયાર થઈ છે ?
90 કરોડ કરતાં પણ વધુ.
95 કરોડ કરતાં પણ વધુ.
80 કરોડ કરતાં પણ વધુ.
જીવનપ્રાણ અબજીબાપશ્રી આર્ધ શતાબ્દી મહોત્સવ ક્યાં ઉજવવામાં આવ્યો તો ?
કચ્છ
લુણાવાડા
ગોધરા
અમદાવાદ
બાપશ્રીએ ક્યાં ગામે બાઇઓના મંદિરોમાં મૂર્તિ પ્રતિસ્થા કરી ?
કચ્છ
વાંસવા
વાસણા
દેવુભાઇના પિતાશ્રીને કરિયાણાની કેટલી દુકાન હતી ?
2
3
4
5
