wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

જ્ઞાન ગોષ્ટી - 27 જૂન 20

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ગઢડા મધ્ય 26 નું વચનામૃત કઈ તિથી માં લખાયું છે ?

a)

એકાદશી

b)

પૂનમ

c)

બીજ

2.

કોણ ભગવાનના ભક્ત અને ભગવાનને ના ગમે તેવું ન કરે ?

a)

ભગવાનના દાસ

b)

ભગવાનના સંત

c)

ભગવાનનો ભક્ત

3.

પરમેશ્વરના ભજનમાં અંતરાય કોણ કરતા હોય તો તેનો ત્યાગ કરવો ?

a)

પોતાના સગાવ્હાલા

b)

પોતાનો સ્વભાવ

c)

બંને

4.

કોનો પક્ષ ન લેવો ?

a)

સગાવ્હાલાનો

b)

વિમુખનો

c)

સંતનો

5.

કોને પોતાની માતાનો પક્ષ ના લીધો ?

a)

ભરતજીએ

b)

હનુમાજીએ

c)

ધ્રુવે

6.

કોણ અર્ધો વિમુખ છે ?

a)

બીજામાં ગુણ પરઠે

b)

પોતાનામાં ગુણ પરઠે

c)

પોતાનામાં અવગુણ પરઠે

7.

કોનું મુખ્યપણું રાખવું ?

a)

ભક્તિ

b)

ધર્મ

c)

વૈરાગ્ય

8.

ભગવાનના ભક્તને સૌથી વિશેષ શું ભાસે ?

a)

સંતના અવગુણ

b)

ભગવાનના ગુણ

c)

પોતાનામાં અવગુણ

9.

કોને કલ્યાણના માર્ગમાં વિઘ્ન ન આવે ?

a)

જે બીજાના ગુણ ને પોતાના ગુણ પરઠે

b)

જે પોતાના અવગુણ ને બીજાના ગુણ પરઠે

c)

જે બીજાના અવગુણ ને પોતાના ગુણ પરઠે

10.

કોણે તમોગુણનો ભાગ આવ્યો ?

a)

શ્રીદામા ને

b)

શ્રીકૃષ્ણ ને

c)

રાધિકાજી ને

11.

કોને દૈત્ય થવું પડ્યું ?

a)

રાધિકાજી ને

b)

શંખચૂક ને

c)

શ્રીદામા ને

12.

ભગવાનના ભક્તે કોનો ગુણ લેવો ?

a)

સત્સંગી નો

b)

ભાઈ બહેનનો

c)

માતાપિતાનો

d)

સગાવ્હાલાનો

13.

અને તે વિના તો ઝાઝી ______ હોય તો પણ દિવસ-દિવસ પ્રત્યે સત્સંગમાંથી પાછો હઠતો જાય

a)

ભક્તિ

b)

બુદ્ધિ

c)

સમજણ

14.

જેમ વઢીને કહેવા માંડે તેમાં જે ________ લેતો જાય તો તે ઉપર ગુરુને અતિશય હેત થાય

a)

રૂચીનું

b)

અવળું

c)

સવળું

15.

જેને _______ ની વાત કહે ને સવળું લે તો તે ઉપર હેત થાય છે

a)

સત્સંગ

b)

શિખામણ

c)

અવગુણ