NEW
Font size
Worksheetsમાનવધર્મ
Total questions: 20
Worksheet time: 10mins
કેવું જીવન તો બધા જીવી જ રહ્યા છે ?
મનુષ્યપણાનુ
પ્રાણીઓનું
દેવો નું
ગણધરોનુ
માનવદેહ મળ્યો તે પોતે ______ માં હોવો જોઈએ
પ્રાણી ધર્મ
માનવ ધર્મ
પશુ ધર્મ
દેવ ધર્મ
મનુષ્ય _________ સહિત હોવો જોઈએ
માનવતા
પાશવતા
પ્રભુતા
સ્વચ્છતા
_______ ની વ્યાખ્યા પોતાની જાત પરથી જ નક્કી કરવાની હોય છે.
પાશવતા
દેવતા
દાનવતા
માનવતા
જીવન ધન્ય થયું ક્યારે કેહવાય ?
માનવતા હોય ત્યારે
પ્રભુતા હોય ત્યારે
આક્રમકતા હોય ત્યારે
સ્વચ્છતા હોય ત્યારે
મને કોઈ દુઃખ આપે એ ગમતું નથી તો _________
મારે કોઈને દુઃખ ના આપવું
મારે દુઃખ આપવું
મારે ક્રોધ કરવો
મારે સલાહ આપવી
મારે કોઈને દુઃખ ના આપવું એ સિદ્ધાંત ફિટ થઈ ગયો તો _______ આવી ગઇ .
પાશવતા
પ્રભુતા
માનવતા
સ્વચ્છતા
મનુષ્ય પણું એ કેટલી ગતી નું જંકશન છે ?
6
4
10
12
મનુષ્ય પણું માંથી કેટલી ગતી માં જવાની છુંટ છે ?
6
4
10
12
જેવા કારણો સેવ્યા હોય તેવી _________
ગતિ માં જવું પડે
મતી થાય
પ્રગતિ થાય
તેવો ભવ થાય
માનવધર્મ માં રહ્યા તો ______ થશે
મનુષ્યપણું
દેવ દેવી
દાનવ
ગાંધર્વ
માનવધર્મ પરવારી ગયા તો__________ અવતાર આવે
દેવલોકમાં
મહાવિદેહમાં
મનુષ્ય માં
જાનવરોમાં
માનવધર્મ થી આગળ __________ માં ગયો તો દેવગતિ થાય
સુપરહીરો
સુપરમેન
સુપરપાવર
સુપરહ્યુમન
આખી જિંદગી ________ માં જાય તો દેવગતિ થાય.
અપકાર
ઉપકાર
સંધિકાર
પરોપકાર
આત્મજ્ઞાની પાસેથી આત્મધર્મ પ્રાપ્ત કરી લે તો ________ થાય.
દેવગતિ
નર્કગતી
માનવગતી
મોક્ષગતી
દાદાશ્રી એ માનવધર્મ ની સુંદર સમજણ _________ દ્વારા પ્રાપ્ત કરાવી છે.
આરતી - વિધિ
ત્રીમંત્ર
સામયિક
સત્સંગ
બાળકો માં જીવનની શરૂઆત થી માનવધર્મ આવી જાય તો મનુષ્યપણું ________ થઈ જાય.
પરમાર્થ
ચરિતાર્થ
કૃપાર્થ
સાર્થક
પરમપદ - મોક્ષ સાના વડે પ્રાપ્ત થાય ?
કલ્યાણ થી
એકતા થી
આત્મધર્મ થી
કેળવણી થી
દાદા શ્રી એ માનવ પોતાના _______ માં પ્રગતિ માંડે તે માટે સુંદર સમજણ આપી છે .
માનવધર્મ
પશુ ધર્મ
જગત કલ્યાણ
દેવધર્મ.
આખી જિંદગી પરોપકાર માં ગઇ તો કંઈ ગતિ થાય ?
માનવ ગતી
દેવગતિ
મોક્ષ ગતી
નર્કગતી.
