NEW
Font size
Worksheetsત્રિમંત્ર
Total questions: 20
Worksheet time: 10mins
અનાદી કાળ થી ધર્મ ના મૂળ પુરુષો હાજર હોય છે જેવા કે _______
મહાવીર ભગવાન
રામ ભગવાન
કૃષ્ણ ભગવાન
આપેલ બધા
મુળ પુરુષો બધાને સર્વ ધર્મના મતમતાંતર માંથી કાઢી શેમા સ્થિર કરે છે ?
આત્મધર્મ
કલ્યાણ ધર્મ
માનવ ધર્મ
અધર્મ
મૂળ પુરૂષો જતા રેહાવાથી ધીમે ધીમે શું પડી જાય છે ?
મતભેદ
એકતા
સંગઠન
અભેદ્તા.
વાડા સંપ્રદાય પડી જતા લોકો શું ગુમાવે છે ?
સુખ-શાંતિ
પૈસા
ઘર
જમીન
ધર્મ માં કેવા ઝગડા થાય છે ?
મારા તારી ના
ભગવાન ના
અભેદતાના
એકતા માટે
ધર્મ માં મારા તારી ના ઝગડા દૂર કરવા માટે શું આપેલ છે ?
નિષ્પક્ષપાતી ત્રીમંત્ર
પક્ષપાતી ત્રીમંત્ર
જ્ય સચ્ચિદાનંદ
જય શ્રીકૃષ્ણ.
ત્રીમંત્ર નો મૂળ અર્થ જોઈએ તો એ કોને લાગુ પડતું નથી ?
વ્યક્તિ
સંપ્રદાય
પંથ
આપેલ બધા.
ત્રીમંત માં કોના માટે નમસ્કાર લખ્યા છે ?
આત્મજ્ઞાની
કેવળ જ્ઞાની
ઉચ્ચ જાગૃત આત્માઓ
આપેલ બધાં.
ત્રીમંત્ર કરવાથી શું અસર થાય ?
સંસાર વિઘ્નો દૂર રહે
અડચણો માં શાંતિ રહે
મોક્ષ નું લક્ષ બંધાય
આપેલ બધા સત્ય છે.
કૃષ્ણ ભગવાન ક્યારેય શું નથી બોલ્યા ?
હું વૈષ્ણવ છું
હું આત્મા છું
હું કૃષ્ણ છું
હું શુદ્ધાત્મા છું.
ભગવાન રામચંદ્ર ક્યારેય શું ના બોલ્યા ?
સનાતન ધર્મ મારો છે
શું રામ છું
હું આત્મા છું
હું શુદ્ધાત્મા છું
બધા મૂળ પુરુષો એ આત્મા ઓળખીને ક્યાં જવાની વાત કરી છે ?
દેવ ગતી
તિર્યંચ ગતી
મનુષ્ય ગતી
મોક્ષ ગતી.
જીવ એટલે કેવી દશા ?
જ્ઞાન દશા
અજ્ઞાન દશા
આત્મ દશા
વિચાર દશા.
તીર્થંકરો એ શેમાં આત્મા ઓળખવાની વાતો કરી છે ?
રામાયણ
ભગવદ ગીતા
આગમ માં
મહાભારત માં
__________ એટલે કલ્યાણ સ્વરૂપ.
દેવી દેવો
ગણધર
ગાંધર્વ
શિવ.
આત્મજ્ઞાન પ્રાપ્તિ પછી શેમાંથી શિવ પ્રાપ્તિ થાય છે ?
જીવ માંથી
દેવો દ્વારા
ગણધર દ્વારા
આચાર્ય દ્વારા.
કોને નિષ્પક્ષપાતી ત્રીમાંત્ર આપેલો છે ?
આત્મજ્ઞાની દાદા ભગવાન
કૃષ્ણભગવાન
શંકર ભગવાન
રામ ભગવાન
દાદા ભગવાને કેટલી વખત ત્રીમંત્ર દિવસમાં ઉપ્યોગપૂર્વક બોલવાનું કહ્યું છે ?
1
2
3
5
ત્રીમંત્ર બોલવાથી શું દૂર થાય છે ?
વિઘ્નો
પુણ્ય
એકતા
અભેદ્યતા.
બહુ મુશ્કેલી હોય ત્યારે કેટલીવાર ત્રીમંત્ર બોલવાનું દાદાશ્રી એ સૂચવ્યું છે ?
કલાક
પાંચવાર
આખો દિવસ
ત્રણ વાર.
