NEW
Font size
Worksheetsબન્યું તે જ ન્યાય
Total questions: 15
Worksheet time: 8mins
01) કઈ જાત્રાએ લાખો લોકો ગયા ને હિમ પડ્યું ને સેંકડો લોકો દટાઈને મરી ગયા ?
અમરનાથની
બદ્રી-કેદારની
પાલીતાણાની
સમ્મેત શિખરની
બે ભાઇઓ વચ્ચે મિલકતની વહેચણીમાં એક બધું પચાવી જાય,તો બીજાની બુદ્ધિ શું ખોળે ?
ન્યાય
સુખ
દુઃખ
પ્રેમ
નિર્દોષ વ્યક્તિ જેલ ભોગવે છે,કઈ વ્યક્તિ મોજ કરે છે ?
ગુનેગાર
વકીલ
નિર્દોષ વ્યક્તિ
પોલીસ
કેવા માણસો દુઃખી થાય છે ?
નીતિવાળા
ચાલક
પાપી
ક્રોધી
કેવા લોકો બંગલા બાંધે- ગાડીમાં ફરે ?
અનીતિવાળા
ચાલક
પાપી
પ્રેમાળ
દાદાશ્રીની અદભુત આધ્યાત્મિક શોધ શું છે ?
જગતમાં અન્યાય થાય
જગતમાં અન્યાય થતો જ નથી
જગત એની મેળે ન્યાય છે
જગત ને અને ન્યાય ને કઈ લેવા દેવા નથી
કોણ ક્યારેય ન્યાયની બહાર ગઈ નથી ?
કુદરત
વૃતિ
મન
બુદ્ધિ
જેના ઉપર કોઈનું ચલણ ન ચાલે તેને શું કહેવાય ?
વૃતિ
કુદરત
મન
બુદ્ધિ
________કોઈ વ્યક્તિ કે ભગવાન નથી.
જ્ઞાની
કુદરત
દેવો
બુદ્ધિ
કુદરત એટલે ...........
ભોગવે એની ભુલ
એડજસ્ટ એવરીવ્હેર
સાયન્ટીફિક સરકમસ્ટેન્શીયલ એવીડન્સ
બન્યું તે જ ન્યાય
કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે એક શું બને ?
શબ્દ
આજ્ઞા
કાર્ય
તપ
શેને લીધે સેંકડો લોકો બદ્રી-કેદાર દુર્ઘટનાના ભોગ બન્યા ?
હિમવર્ષા ને લીધે
પૂર ને લીધે
દાવાનળ ને લીધે
સુનામી ને લીધે
પોતાને શેના વગર એક મચ્છર પણ કરડી શકે નહિ !
કર્મ
હિસાબ
પાપ
પુણ્ય
શેને લીધે આપણે દંડો ભોગવવા પડે છે ?
ક્રોધ
હિસાબ
પાપ
અહંકાર
જેને છૂટવું છે,તેણે એ જ વાત સમજવી કે પોતાની સાથે જે જે બન્યુ તે....જ છે ?
અન્યાય
હિસાબ
કર્મ
ન્યાય
