NEW
Font size
Worksheetsધોળકિયા સ્કૂલ્સ kbc-1
Total questions: 20
Worksheet time: 20mins
ડચ લોકો કયા દેશનાં વતની હતા ?
નૉર્વેના
ડેન્માર્કના
સ્વિડનના
હોલેન્ડના
અંગ્રેજોનું પહેલું જહાજ ભારતમાં કઈ સાલમાં આવ્યું ?
ઈ. સ. 1610
ઈ. સ. 1600
ઈ. સ. 1608
ઈ. સ. 1611
કયા વાયુનું પ્રમાણ વધવાથી પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે ?
ઓક્સિજન
નાઇટ્રોજન
હાઇડ્રોજન
કાર્બન ડાયોકસાઇડ
નીચેનામાંથી કયું આવરણ જોઈ શકાતું નથી ?
મૃદાવરણ
જીવાવરણ
વાતાવરણ
જલાવરણ
વધુ વાહનોની અવરજવરવાળા વિસ્તારોમાં કયા વાયુના પ્રમાણમાં વધારો થાય છે ?
કાર્બન મોનોકસાઇડ
નાઇટ્રોજન
હાઇડ્રોજન
આર્ગોન
પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે ?
71%
78%
80%
97%
પોર્ટુગીઝોએ કઈ સાલમાં ગોવા જીત્યું ?
ઈ. સ. 1498માં
ઈ. સ. 1506માં
ઈ. સ. 1510માં
ઈ. સ .1500માં
ઈ. સ. 1756માં બંગાળનો નવાબ કોણ બન્યો ?
સિરાજ -ઉદ્દ -દૌલા
અલીવર્દી ખાન
સુજા -ઉદ્દ -દૌલા
મુર્શિદ અલીખાન
અંગ્રેજોએ સૌપ્રથમ કયા સ્થળે વેપાર કરવાની શરૂઆત કરી ?
ગોદાવરી નદીના કાંઠે
હુગલી નદીના કાંઠે
કાલિકટ બંદરે
મેઘના નદીના કાંઠે
પૃથ્વીને મુખ્ય કેટલાં આવરણો છે ?
બે
ચાર
ત્રણ
પાંચ
વાતાવરણના કયા ઘટકને કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ ચોતરફ ફેલાય છે ?
ઓક્સિજન
ઓઝોન
કાર્બન ડાયોકસાઇડ
રજકણો
પૃથ્વીનું કયું આવરણ રંગ, સ્વાદ અને વાસરહિત છે ?
જલાવરણ
વાતાવરણ
જીવાવરણ
મૃદાવરણ
અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો ?
શાહઆલમને
મીરજાફરને
મીર હસીમને
મીર કાસીમને
ક્રિસ્ટોફર કોલંબસ કયા દેશનો વતની હતો ?
ઈટલીનો
ઈગ્લેંન્ડનો
પોર્ટુગુલનો
સ્પેઈનનો
ઈ. સ.1502માં પોર્ટુગીઝોએ સૌપ્રથમ કયા બંદરે કોઠી સ્થાપી ?
કાલિકટમાં
સુરતમાં
મામાર્ગોવામાં
મેંગલોરમાં
મૃદાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે ?
98%
97%
71%
29%
આ ફોટામાં આપેલ શાસકનું નામ આપો.
સિરાજ ખાન
સુજા -ઉદ્દ -દૌલા
સિરાજ-ઉદ્દ -દૌલા
સુજા ખાન
વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે ?
21%
71%
78%
25%
કયા મુઘલ બાદશાહે અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી ?
ઔરંગઝેબે
અકબરે
જહાંગીરે
શાહજહાંએ
વૃક્ષો કાપવાથી કયા વાયુનું પ્રમાણ વધે છે ?
ઓક્સિજન
કાર્બન ડાયોકસાઇડ
નાઇટ્રોજન
હાઇડ્રોજન
