NEW
Font size
WorksheetsOTR EXAM 2 SOCIAL SCIENCE
Total questions: 25
Worksheet time: 25mins
સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે ?
વાસ્તુ
કોતરણી
મંદિર
ખંડેર
લોથલમાં વહાણ લંગરવા માટે શું બાંધવામાં આવતું હતું ?
ખીલો
થાંભલો
ધક્કો
જાળી
સ્તંભલેખો કઈ લિપિમાં કોતરાયેલા છે ?
હિન્દી
બ્રાહ્મી
ઉર્દૂ
ઉડીયા
ગુજરાતના કયા શહેર માં સૂર્ય મંદિર આવેલું છે ?
મોઢેરા
વડનગર
ખેરાલુ
વિજાપુર
અમદાવાદમાં ત્રણ દરવાજાની નજીક કઈ મસ્જિદ આવેલી છે ?
જામા મસ્જિદ
જુમ્મા મસ્જિદ
સિપ્રિની મસ્જિદ
મસ્જિદે નગીના
મસ્જિદના સ્તંભોવાળા ઓરડાને શુ કહે છે ?
મહેરાબ
સહન
મકસુરા
લીવાન
નાગાર્જુન કોંડાનો અને અમરાવતી નો સ્તૂપ કઈ શૈલી ના ઉદાહરણ છે ?
નગર
મથુરા
દ્રવિડ
બંગાળી
તાંજોર માં આવેલા બૃહદેશ્વર મંદિર ને કેટલા માળ નું ગોપુરમ છે ?
12
13
11
10
કચ્છ ની ખાપરા કોડિયા ની ગુફાઓ કોણે શોધી કાઢી હતી
કે.કા. શાસ્ત્રીએ
ઉમાશંકર જોશીએ
રાજેન્દ્ર શાહે
રવિન્દ્ર નિસ્તે
મૌર્યયુગમાં રચાયેલ સાંચીનો સ્તૂપ ક્યાં આવેલો છે ?
ઉત્તરપ્રદેશ
મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
બિહાર
બિહારમાં આવેલ સમેત શીખરજી સિદ્ધક્ષેત્ર જૈન તીર્થધામ ક્યાં નામે ઓળખાય છે ?
સુંદરવન
વૃંદાવન
શ્રેષ્ઠવન
મધુવન
મોહેં-જો-દડો ના રસ્તાઓ કેટલા મિટર પહોળા હતા ?
9.50
9.75
9.60
9.70
સાણા ગુફાઓમાં મધપૂડાની જેમ કેટલી ગુફાઓ આવેલી છે ?
62
60
61
80
માનવીની મદદ વગર ઉછરતી વનસ્પતિને કેવી વનસ્પતિ કહે છે ?
ક્ષત
અખંડ
અક્ષત
ખંડિત
વહીવટી હેતુસર જંગલોના પડેલા પ્રકારોમાં ક્યાં એક પ્રકારનો સમાવેશ થતો નથી ?
અનામત
સંરક્ષિત
અવર્ગીકૃત
વર્ગીકૃત
ક્યાં પ્રકારના જંગલવિસ્તારમાં વૃક્ષ કાપવા અને પશુઓ ને ચરાવવાની મનાય હોય છે ?
અનામત
જાહેર
અવર્ગીકૃત
વર્ગીકૃત
વિશ્વમાં પશુ પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે ?
બાર લાખ
એકવીસ લાખ
સાત લાખ
પંદર લાખ
વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે ?
પંદરમુ
બારમું
દસમું
આઠમું
ભારતના જંગલોમાંથી કયું પ્રાણી નષ્ટ થઈ ગયું છે ?
હાથી
દીપડો
ચિતો
ઘુડખર
ગુજરાતનાં જંગલોમાંથી લુપ્ત થયેલો વન્ય જીવ કયો છે ?
ઘુડખર
રીંછ
વાઘ
દીપડો
ભારતમાં મોટા ભાગના ગેંડા ક્યાં રાજ્યમાં જોવા મળે છે ?
અસમ
મહારાષ્ટ્ર
મિઝોરમ
અરુણાચલ પ્રદેશ
ઊર્જા મેળવવા માટે લાકડાને સ્થાને શાનો ઉપયોગ કરવો જોઈએ ?
પેટ્રોલ ઊર્જાનો
સૌર ઊર્જાનો
ડીઝલ ઊર્જાનો
કેરોસીન ઊર્જાનો
ગુજરાતના ક્યા વિસ્તારને ઇ.સ. 2008 માં જૈવ આરક્ષિત ક્ષેત્ર જાહેર કર્યું ?
નળ સરોવરને
ગીરને
વેળાવદરને
કચ્છના રણને
ઓડીસા,મેઘાલય,પંજાબ અને અરુણાચલપ્રદેશમાં ક્યાં પ્રકાર ના જંગલોનું પ્રમાણ વિશેષ જોવા મળે છે ?
ખાનગી
જાહેર
સામુદાયિક
અનામત
વાઘ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી ?
1970
1971
1972
1973
