wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

કર્મ

Total questions: 21

Worksheet time: 11mins

Name
Class
Date
1.

આ પાઠ કયા કર્મકાંડ ના આધારે લખવામાં આવ્યો છે?

a)

સમયસર

b)

પ્રવચનસાર

c)

ગોમટસાર

2.

આત્માનું હિત નિરાકુળ____છે.

a)

દુઃખ

b)

સુખ

3.

આ આત્મા પોતાને ભૂલીને સ્વયં મોહ રાગ દ્રેષ ભાવરૂપ-____પરિણમન કરે છે

a)

વિકારી

b)

અવિકારી

4.

પોતાને ભૂલીને પરમા __અને ___કલ્પના કરીને મોહ રાગ દ્રેષરૂપ ભાવકર્મ કરવા તે જે આત્માની ભૂલ છે

a)

હિત અહિત

b)

ઇષ્ટ આનિષ્ટ

c)

પરિણમન અપરિણમન

5.

કર્મ___પ્રકારના છે

a)

5

b)

7

c)

8

6.

જે કર્મ નિમિત્ત હોય તે ___કર્મ છે

a)

ઘાતી

b)

અઘાતી

c)

અંતરાય

7.

વેદનીય,આયુષ્ય,નામ,અને ગોત્ર આ કયા કર્મ કહેવાય છે?

a)

ઘાતી

b)

આઘાતી

c)

દ્રવ્ય

8.

જ્ઞાનાવરણ,દર્શનાવરણ,મોહનીય અને અંતરાય કયા કર્મ છે

a)

અઘાતી

b)

ભાવકર્મ

c)

ઘાતી

9.

આત્મા ના અનુજીવી ગુણોના ઘાતમા નિમિત્ત ન હોય તેને ક્યો કર્મ કહે છે??

a)

ઘાતી

b)

દ્રવ્ય

c)

ભાવ

d)

અઘાતી

10.

જે કર્મનો ઉદય નિમિત્ત હોય તેને દર્શનાવરણ કહે છે.

a)

b)

11.

જ્ઞાનવારણ___પ્રકારના છે

a)

6

b)

8

c)

5

12.

દર્શનાવરણ ___પ્રકાર છે

a)

9

b)

8

c)

7

13.

મોહિનીય કર્મ બે પ્રકાર છે

a)

b)

14.

કેટલા કષાયો ચરિત્ર મોહનીય ના ભેદ છે

a)

20

b)

40

c)

25

15.

જીવનાં દાન,લાભ,ભોગ,ઉપભોગ અને વીર્ય આ પ્રકાર કોના છે?

a)

અંતરાય

b)

મોહનીય

c)

જ્ઞાનાવરણ

16.

જીવને ઊંચા અથવા નીચા આચરણ કુળમા જન્મ થવામાં જે કર્મ નો ઉદય નિમિત્ત હોય તેને નામ કર્મ કહે છે

a)

b)

17.

વેદનીય કેટલા પ્રકાર ના છે?

a)

10

b)

5

c)

2

18.

કર્મના ઉદયમાં આ જીવ મોહ રાગ દ્વેશરૂપી વિકારી ભાવરૂપ થાય તેને દ્રવ્યકર્મ કહે છે

a)

b)

19.

કાર્મણ વર્ગણ કર્મરૂપેએ પરિણમીને આત્મા સાથે જોડાય તેને ક્યો કર્મ કહે છે?

a)

ભાવકર્મ

b)

દ્રવ્યકર્મ

c)

અઘાતી

20.

કર્મ ના પેટાભેદ કેટલા છે?

a)

150

b)

100

c)

148

21.

નામકર્મ ની 93પ્રકૃતિ (ભેદ) છે?

a)

b)