NEW
Font size
S
M
L
XL
WorksheetsSS STD7A QZ1/3 NOV 7
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL શ્રી રામકૃષ્ણ પરમહંસ ....... ના પ્રખર ભક્ત હતા. Com , RDC , PRZ
a)
કાલિમાતા
b)
ગાયત્રી માતા
c)
અંબા માતા
d)
લક્ષ્મી માતા
2.
MLL શ્રી રામકૃષ્ણ પરમહંસજી માં શુદ્ધ ચારિત્ર્ય , વ્યવહારુ શાણપણ હતા - એવું તમે માનો છો ? Ev , OPF , DZ
a)
હા
b)
ના
3.
શ્રી રામકૃષ્ણ પરમહંસ પાસેથી માર્ગદર્શન મેળવનાર ન હોય તે નામ અલગ તારવો. An , ISF , DZ
a)
કેશવચંદ્ર સેન
b)
સ્વામી દયાનંદ સરસ્વતી
c)
સ્વામી વિવેકાનંદ
d)
સ્વામી પરમાનંદ
4.
MLL તે સમયમાં ભારતના લોકોના ભારતીય ધર્મ અને સંસ્કૃતિમાં ફરીથી વિશ્વાસ અને શ્રદ્ધા જગાવવાનું મહત્વનુ કામ રામકૃષ્ણ પરમહંસજી કરી ગયા છે - આ વિધાન ખરું છે કે ખોટું ? Ev , RDC , DZ
a)
ખરું
b)
ખોટું
5.
MLL ટૂંક નોંધ લખો : સ્વણિ રકરીશના પરમહંસજી (લકીને ફોટો મોકલો) Syn , IDR , PZ
a)
હું મોકલીશ
b)
ના
Reset
