Font size
S
M
L
XL
Worksheetskarma vipak 52 to 61
Total questions: 9
Worksheet time: 6mins
Name
Class
Date
1.
સામાન્ય કર્મબંધ હેતુઓ વડે સાત કર્મ પ્રતિ સમય બંધાય છે તો વિશેષ કર્મબંધ હેતુ શેને આશ્રયીને છે ?
a)
બધા કર્મ
b)
મોહનીય કર્મ
c)
કોઈપણ એક કર્મ
d)
કોઈપણ એક ઉત્તર કર્મ
2.
પ્રત્યનીકતા એટલે શું ?
a)
યોગ્ય દાન
b)
ચોરી
c)
અયોગ્ય આચરણ
d)
ભણવું
3.
શું કરવાથી સાતા વેદનીય કર્મ બંધાય ?
a)
ચાલવાથી
b)
ચલાવવાથી
c)
પ્રભુ ભક્તિથી
d)
આત્મા ચિંતન થી
4.
ઉન્માર્ગની દેશના આપવાથી કયું કર્મ બંધાય ?
a)
અંતરાય
b)
મોહનીય
c)
અશાતા વેદનીય
d)
દર્શનાવરણીય
5.
અંતરાય કર્મ કોના જેવું છે
a)
દ્વારપાલ જેવું
b)
મદિરા જેવો
c)
રાજ ભંડારી જેવું
d)
ગો મૂત્રની ધાર જેવું
6.
જીવ કેટલી ઉત્તર કર્મ પ્રકૃતિ બાંધે ?
(a)
7.
કયો જીવ અસુર આયુષ્ય બાંધે ?
a)
તિર્યંચ
b)
દેવ
c)
અકામ નિર્જરા કરનારો
d)
સરળ સ્વભાવી
8.
"તપા" એવું બિરુદ દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજનું હતું
a)
હા
b)
ના
9.
જે વસ્તુ વારંવાર વાપરી શકાય તે ?
a)
મીઠાઈ
b)
કપડા
c)
ભોગ
d)
ઉપભોગ
Reset
