wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સત્સંગ વિહાર ક્વિઝ પાઠ 7 ભાગ 3

Total questions: 12

Worksheet time: 9mins

Name
Class
Date
1.

એક વાર શ્રીજી મહારાજ ક્યાં ગામ માં હતા

a)

સારંપુરમાં

b)

ગઢડા

c)

કારિયાણી

d)

આમ થી કોઈ નઈ

2.

ઉતરે થી ક્યાં જઈ રહ્યા હતા

a)

મંદિર

b)

ઘર

c)

વસ્તખાચર ના ઘર

d)

આમ થી કોઈ નઈ

3.

શ્રીજી માહરજ ની નજર ક્યાં પડી

a)

હવેલી ઉપર

b)

દાદી અને પૌત્ર ઉપર

c)

વસ્તખચર ઉપર

d)

મંદિર ઉપર

4.

દાદીમા પૌત્ર ને સુ શીખવી રહ્યા હતા

a)

બારખડી

b)

સ્વામિનારાયણ મંત્ર

c)

આંકડા

d)

આમ થી કોઈ નઈ

5.

સ્વામિનારાયણ મંત્ર બોલવાથી શું ભાણ્યા કહેવાઈએ

a)

બ્રહ્મજ્ઞાન

b)

વચનામૃત

c)

ગ્રંથો

d)

વેદ ઉપનિષદ આદિ શાસ્ત્રો

6.

કોણ બોલે કોણ કહે

"હું તારા ઓવારણાં લઉં"

a)

દાદી માં પૌત્ર ને

b)

શ્રીજી મહારાજ છોકરા ને

c)

વસ્તાખાચર છોકરાને

d)

આમ થી કોઈ નઈ

7.

ભોંયરા ગામ માં કોણ રેહતું હતું

a)

દાદાખાચર

b)

જીવખાચર

c)

શિવલાલ શેઠ

d)

નાજા જોગિયા

8.

ગમે તેવો પાપી જીવ હોય જો એને અંત કાળે જો સ્વામિનારાયણ એમ.....


આ વાક્ય કય વચનામૃત માં લક્ખું છે

a)

ગઢડા પ્રથમ 60

b)

ગઢડા અંત્ય 67

c)

ગઢડા પ્રથમ 56

d)

અમાં થી કોઈ નઈ

9.

શ્રીજી મહારાજ ક્યાં થી ભોંયરા આવ્યા હતા

a)

ગઢડા થી

b)

સારંગપુર થી

c)

જૂનાગઢ થી

d)

આમાં થી કોઈ નઈ

10.

પાઠ નુ નામ જાણાઓ

a)

કઠપૂતળી ને નચાવનાર

b)

સર્વોપરી શ્રી હરી

c)

બંને a અને b

d)

આમાં થી કોઈ નઈ

11.

શ્રીજી મહારાજ કેટલા કિલોમીટર થી વધારે અંતર કાપ્યું હતું

a)

150

b)

100

c)

200

d)

250

12.

શ્રીજી મહારાજે ક્યાં ગામ માં સ્વામિનારાયણ મંત્ર આપ્યો

a)

સારંગ પુર

b)

ગઢડા

c)

ફાનેની

d)

અમાં થી કોઈ નઈ