wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

101 ધો7સાવીપ્ર1,2,10ખરાખોટા NMMS

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■

રાજપૂત રાજવીઓ એ ઇ.સ.700 થી ઇ.સ.1200 દરમિયાન મોટાભાગના ભારતપર વર્ચસ્વ જમાવી રાજપૂત યુગની સ્થાપના કરી.

a)

ખરું

b)

ખોટું

2.

■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■

રાજપૂત શબ્દનો અર્થ રાજપુત્ર થાય છે.

a)

ખોટું

b)

ખરું

3.

■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■

ગઢવાલ રાજ્યનો સ્થાપક રાજા ચંદ્રદેવ હતા.

a)

ખરું

b)

ખોટું

4.

■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■

ખજુરાહો, કાલીન્જર અને મહોબા ચંદેલો ના મુખ્ય નગરો હતા.

a)

ખોટું

b)

ખરું

5.

■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■


ઇ.સ. 1820 માં કૃષ્ણરાજ એ પરમારવંશની સ્થાપના કરી હતી.

a)

ખરું

b)

ખોટું

6.

■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■


રાજા ભોજે ફરતી ટેકરીઓની વચમાં ભોજપુર/ભોપાલ નગર વસાવ્યું.

a)

ખરું

b)

ખોટું

7.

■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■


ઇ.સ. 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડા એ અણહિલવાડ પાટણ ની સ્થાપના કરી.

a)

ખરું

b)

ખોટું

8.

■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■


રાણી ભાનુમતી એ પાટણ માં વિશ્વપ્રસિદ્ધ વાવ બનાવી હતી.જે રાણી ની વાવ તરીકે ઓળખાય છે.

a)

ખરું

b)

ખોટું

9.

■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■


પાલ વંશનો સ્થાપક પ્રતિપાલ ( 750-770) નામના રાજા હતા.

a)

ખરું

b)

ખોટું

10.

■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■


ચાલુકયવંશમાં કીર્તિવરમન, પુલકેશી પ્રથમ અને પુલકેશી બીજો જેવા મહત્વ ના શાસકો થઈ ગયા.

a)

ખરું

b)

ખોટું

11.

■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■


રાજપૂત યુગમાં રાજાનું પદ વંશપરંપરાગત નહોતું.

a)

ખરું

b)

ખોટું

12.

■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■


પોતાના એકપણ પુત્રને સુલતાન બનાવવા યોગ્યન સમજતા ઈલતુમિશ એ પોતાની પુત્રી રઝિયાને ઉત્તરાધિકારી જાહેર કરી.

a)

ખરું

b)

ખોટું

13.

■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■


મુહંમદ તુગલક ના સમયમાં ઓસ્ટ્રેલિયન મુસાફર જેકોઝ ભારતની મુલાકાતે આવ્યો હતો.

a)

ખરું

b)

ખોટું

14.

■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■


દિલ્લી સલતનત ના સમયગાળામાં મંદિરો,આશ્રમો વિગેરે જેવી સ્થાપત્ય કલાની કૃતિઓ તૈયાર થઈ.

a)

ખરું

b)

ખોટું

15.

■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■


હરિહરરાય અને બુકકારાય નામના 2 ભાઈઓએ યમુના નદીના કિનારે દિલ્લી નગર વસાવ્યું.

a)

ખરું

b)

ખોટું

16.

■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■


કૃષ્ણદેવરાય ના સાહિત્ય અને કલા ના ઉત્તેજન ને કારણે તે આંધ્ર ના ભોજ તરીકે ઓળખાયા.

a)

ખરું

b)

ખોટું

17.

■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■


મહાસાગર નું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમ નું બનેલું છે.તેથી તેને સિમા કહે છે.

a)

ખરું

b)

ખોટું

18.

■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■


ગરમ મૅગમાં ઠંડો થઈ નક્કર થઈ જાય છે.જેને જળકૃત ખડક કહે છે.

a)

ખરું

b)

ખોટું

19.

■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■


આરસપહાણ એ જળકૃત ખડકનું ઉદાહરણ છે.

a)

ખરું

b)

ખોટું

20.

■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■


ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છેકે જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે છે,તેને જ્વાળામુખી કહે છે.

a)

ખરું

b)

ખોટું

21.

■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■


સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાય,જેથી તિરાડો બને,જે મોટી અને પહોળી બને તેને ચેકડેમ કહે છે.

a)

ખરું

b)

ખોટું

22.

■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■


હિમનદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવાકે નાના મોટા ખડકો,રેતી અને કાંકરા નિક્ષેપિત થતા ડ્રમલિન ભૂમિ સ્વરૂપ ની રચના થાય છે.

a)

ખરું

b)

ખોટું

23.

■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■


રણમાં હિમનદી એ ઘસારણ અને નિક્ષેપણ નું મુખ્ય પરિબળ છે.

a)

ખરું

b)

ખોટું

24.

■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■


રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે.

a)

ખરું

b)

ખોટું

25.

■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■


જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવ વાળી ખીણ કે નિચાણવાળી ભૂમિમાં પડે તો તેને રેતીના ઢુંવા કહે છે.

a)

ખરું

b)

ખોટું