Worksheetsધોરણ ૮ સમાજવિદ્યા પાઠ ૬
Total questions: 6
Worksheet time: 3mins
Name
Class
Date
1.
૧. ગાંધીજી એ ડુંગરી ચોરનું બિરુદ કોને આપ્યું હતું ?
a)
જવાહરલાલ નેહરુ
b)
મદનલાલ ઢિંગરા
c)
સુભાષચંદ્ર બોઝ
d)
આપેલ પૈકી એકપણ નહીં
2.
૨. જલિયાવાલા બાગ પંજાબ રાજ્યના કયા શહેરમાં આવેલું છે?
a)
અમૃતસર
b)
ચંડીગઢ
c)
જયપુર
d)
દિલ્લી
3.
૩. ગાંધીજી એ અસહકાર આંદોલન કયા વર્ષે શરૂ કર્યું હતું?
a)
1920
b)
૨૦૨૦
c)
૧૮૨૦
d)
૧૯૩૦
4.
૪. જલિયાવાલા બાગના હત્યાકાંડથી પ્રેરિત થઈને રવીન્દ્રનાથ ટાગોરે અંગ્રેજોને કઈ પદવી પાછી સોંપી દીધી
a)
કેસર - એ - હિન્દ
b)
શેર - એ - હિન્દ
c)
નાઈટહૂડ
d)
ડે-હૂડ
5.
૫. કોંગ્રેસનું પ્રથમ અધિવેશન કયા શહેરમાં મળ્યું હતું ?
a)
મુંબઈ
b)
પૂણે
c)
દિલ્લી
d)
જયપુર
6.
૬. ઇ.સ. ૧૯૦૬ માં કયા વાઇસરોયે બંગાળના ભાગલા પાડયા હતા?
a)
લોર્ડ કર્ઝન
b)
લોર્ડ ઇરવિન
c)
લોર્ડ માઉન્ટબેટન
d)
લોર્ડ ડેલહાઉસી
100 %
