wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ભારતમાં ધાર્મિક - સામાજિક જાગૃતિ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

બ્રહ્મોસમાજની સ્થાપના કોણે કરી હતી ?

a)

રાજા રામમોહનરાય

b)

સ્વામી વિવેકાનંદ

c)

ઠક્કર બાપા

d)

જ્યોતિબા ફૂલે

2.

દયાનંદ સરસ્વતીએ શેની સ્થાપના કરી હતી /

a)

રામકૃષ્ણ મિશન મઠ

b)

બ્રહ્મોસમાજ

c)

સત્ય શોધક સમાજ

d)

આર્યસમાજ

3.

પારસી સમાજના અગ્રણી નેતા કોણ હતા ?

a)

રામકૃષ્ણ પરમહંસ

b)

દાદાભાઈ નવરોજી

c)

લાલા લાજપતરાય

d)

શરિઅતુલ્લા

4.

સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું ?

a)

નરેન્દ્રનાથ

b)

વિવેકનાથ

c)

હંસરાજ

d)

શ્રધાનંદ

5.

વહાબી આંદોલન કયા સમાજમાં શરુ કરવામાં આવ્યુ હતું ?

a)

પારસી સમાજ

b)

હિંદુ સમાજ

c)

મુસ્લિમ સમાજ

d)

શીખ સમાજ

6.

જ્યોતિબા ફૂલે ક્યાં રાજ્યના જાણીતા સમાજ સુધારક હતા ?

a)

મહારાષ્ટ્ર

b)

ગુજરાત

c)

પંજાબ

d)

ઉપરના એક પણ નહિ

7.

"વેદો તરફ પાછા વળો" આ ઉપદેશ કોણે આપ્યો હતો ?

a)

રામકૃષ્ણ પરમહંસ

b)

દયાનંદ સરસ્વતી

c)

રાજા રામમોહનરાય

d)

જ્યોતિબા ફૂલે

8.

સતી પ્રથાનો વિરોધ કોણે કર્યો હતો ?

a)

જ્યોતિબા ફૂલે

b)

રાજા રામમોહનરાય

c)

દાદાભાઈ નવરોજી

d)

બહેરામજી મલબારી

9.

કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી ?

a)

દયાનંદ સરસ્વતી

b)

શ્રધાનંદ

c)

સ્વામી વિવેકાનંદ

d)

રામકૃષ્ણ પરમહંસ

10.

ખાલસા કોલેજ ક્યાં શહેરમાં સ્થાપવામાં આવી હતી ?

a)

પુના

b)

અમૃતસર

c)

અલીગઢ

d)

વડોદરા