Font size
S
M
L
XL
WorksheetsSahity 1
Total questions: 11
Worksheet time: 33mins
Name
Class
Date
1.
શતલક કરતાં ત્રેપન થયા, જપમાળાનાં નાકાં ગયા’ આ કવિ નું નામ ?
4 lines
2.
બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા ’ કોણે કહ્યું ?
4 lines
3.
ધોરર્-6ના ગુજરાતીના એકમ ‘લાયક ઉમેદવાર’ ના લેખક કોણ છે ?
4 lines
4.
કવિ ન્હાનાલાલ નો જન્મ કયાં થયો હતો ?
4 lines
5.
અમૃતા પુસ્તક ના લેખક?
4 lines
6.
ગુજરાત ના લોકનાત્ય ભવાઈ ની શરૂવાત કોણે કરી?
4 lines
7.
આંખે કંકુના સૂરજ આથમ્યા’ કાવ્યમાં કવિ કઈ વેલને શણગારવાનું કહે છે?
4 lines
8.
‘સત્યના પ્રયોગો’ પુસ્તક નો સાહિત્યપ્રકાર જણાવો.
4 lines
9.
આવો’ કવ્યમાં કવિ એ ‘અમે’ શબ્દ કોના માટે વાપર્યા છે ?
4 lines
10.
‘હરિ નો માર્ગ છે સુરા નો ‘ પદ ની રચના કરનાર કવિ પ્રીતમ દાસ ની અન્ય રચના કઈ છે ?
4 lines
11.
ફાવ્યું દીકુ ક્વિઝ દેતા ?
4 lines
Reset
