wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SS1(1)

Total questions: 4

Worksheet time: 2mins

Name
Class
Date
1.

અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણની આગવી પધતી પ્રચલિત હતી શિક્ષણ આપતી સંસ્થાઓ કઈ નિશાળો તરીકે ઓળખાતી ?

a)

ગામઠી શાળાઓ

b)

પંડ્યાની શાળાઓ

c)

ધૂળિયા નિશાળો

d)

ઉપરોકત તમામ

2.

ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી ?

a)

વિલિયમ શેર

b)

વિલિયમ કેર

c)

વિલિયમ બેંટીક

d)

વિલિયમ વુડ

3.

ભારતમાં વુડના ખરીતાથી સૌપ્રથમ કઈ ત્રણ યુનીવર્સીટીની સ્થાપના કરી ?

a)

કલકતા-મુંબઈ-મદ્રાસ

b)

મુંબઈ-મદ્રાસ-કલકતા

c)

કલકતા-મુંબઈ-મદ્રાસ

d)

કલકતા-બંગાળ-ચેન્નઈ

4.

કોણે ફરજીયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા સૂચન કર્યું ?

a)

ગોપાલકૃષ્ણ ગોખલે

b)

ગાંધીજી

c)

રામમોહનરાય

d)

દયાનંદ સરસ્વતી